SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - -- - -- भनगारधर्मामृतपिणी टी० १० १६ द्रोपदीचर्चा दाज्ञा, दर्शनार्थ ज्ञानार्थं च भगवदाना पुनरहिंसासपमतपसारादिविधिरपि शाख्ने प्रदर्शितः परतु प्रतिमापूजनार्धमाज्ञा क्यापि नोपलभ्यते शास्त्रेषु, प्रत्युत कुप्रावनिकद्रव्यावश्यकलक्षणाक्रान्तत्वेन प्रतिमापूजन जैनागमविरुद्धमिति सुचितम् । इन्द्रादिपूजन हि कुपावनिकस्य नोआगमतो द्रव्यावश्यकस्योदाहरणतया भगवता भदर्शितम् । तेन सर्व मतिमापूजन कुमावनिचक तादृशद्रव्याव श्यके भगरता निक्षिप्तमिति मुस्पष्ट प्रतीयते । पट्कायहिंमासा-यायाः पूजाया प्रदान की है जैसे-आवश्यक, दर्शन और ज्ञान की आराधना प्रत्येक मोक्षामिलापी भव्य जन को करना चाहिये-इस प्रकार के आवश्यक आदि की आराधना करने का स्पष्ट उल्लेख आगमो में मिलता है-तथा जिस प्रकार उन्होंने अहिंसा, सयम, तप और सवर आदि की विधि शास्त्रों में प्रदर्शित की है-उस प्रकार न तो उन्होने प्रतिमा पूजन की कहीं न आज्ञा प्रदान की है और न उस की विधि ही कही है कुमावचानिक द्रव्य आवश्यक के लक्षण से युक्त होने से प्रत्युत प्रतिमापूजन को जैन आगम से विरुद्ध ही सूचित किया है। कुप्रापचनियों द्वारा मान्य इन्द्रादिकों के पूजन को भगवान नो आगम की अपेक्षा से द्रव्य आवश्यक के उदाहरण रूप में प्रकट किया है इससे ही यह यात स्पष्ट हो जाती है कि उन्होंने अन्य समस्त प्रतिमा पूजन को भी इसी कुमापचानक द्रव्य आवश्यक की तरह द्रव्य आवश्यक में रखा है। प्रवचन में कुत्सितता-खोटापन कुशास्त्रता हिमादिक माध्य पूजा आदि कार्यो કરી છે જેમ આવશ્યક, દર્શન અને જ્ઞાનની આરાધના દરેકે દરેક મોક્ષ ઈટ કનારા ભવ્ય જનને કરવી ઘટે છે જેમ આવશ્યક વગેરેની આરાધના કરવા વિષેને ઉલેખ આગમમાં મળે છે, તેમજ જેમ તેમણે અહિંસા, સયમ, તપ અને સવર વગેરેની વિધિ શાસ્ત્રોમાં બતાવી છે તેમ તેમણે કોઈ પણ સ્થાને પ્રતિમા પૂજનની આજ્ઞા કરી નથી અને તેની વિધિ પણ બતાવી નથી તમાં પૂજાને કુપ્રવચનિક દ્રવ્ય આવશ્યકના લક્ષણથી યુક્ત હવા બદલ જૈન આગમથી વિરૂદ્ધ જ બતાવવામાં આવી છે કુપ્રાથનીઓ વડે માન્ય ઇન્દ્ર વગેરેના પૂજનને ભગવાને આગમની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકના ઉદાહરણ રૂપમાં બતાવ્યું છે એથી આ વાત સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે તેમણે છ પણ બધી પ્રતિમા પૂજાને પણ આ કુપ્રવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ આવશ્યકમાં જ સ્થાન આપ્યું છે પ્રવચનમાં કુત્સિતતા કુશાસ્ત્રતા હિમા PR સાધ્ય પૂજા વગેરે કાર્યોની પુષ્ટિ કરવાથી જ સ ભવે છે બીજા ચર
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy