SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ माताधर्म कथा इकक्रिया कस्यचित् कर्मादिषु प्रतिकृतिः याच आवश्य कोपयोगनन्या देहानमक्रिया यावश्यकेषु उपयोगागापेन चरणगुणरहितत्वेन च कर्मनिर्जराजन कलामावादाग चत्वन जिनाला नास्ति, तस्मादेतत्मान यक धर्मपाच्य न भवतीति निश्रयादयमेव । कोतसियाकपत्र 1 तीन इस प्रकार नाम, स्थापना और द्रव्य के भेद से यह प्रकार का होता है। किसी गोपाल के पुन का "( आवश्यक " इस प्रकार का कृतनाम सस्कार नाम आवश्यक है। आवश्यक स्याओ से युक्त किसी व्यक्ति की काष्ठ आदि में तदाकार रूप से या अनदाकाररूप से प्रतिकृतिको कल्पना करना या उसे बनालेना यह स्थापना आवश्यक है। आवश्यक में उपयोग से शून्य प्राणी को जो भी आगम और नो आगम की अपेक्षा से क्रियाएँ है वे सन द्रव्य आवश्यक हैं। इन तीनों आव इको मे उपयोग - भावरूप - आवश्यक के अभाव से तथा चारित्रगुण तदनुकूल प्रवृत्ति के आचरण से रहित होने से कर्मो की निर्जग कराने में साधकपना नहीं है । अत' जिनेन्द्रदेव ने इनके आराधन करने की आज्ञा प्रदान नही की है। धर्म को ही आराधन करने की उन्होंने आज्ञा दी है क्योंकि वही कर्मो की निर्जरा कराने में साधक है। इन तीनों में कर्मो की निर्जरा कराने का अभाव होने से धर्मस्वरूपता नही है । धर्मपद वाच्य भी ये नही हैं । इसीलिये ये तीनो धर्म के लक्षण से शून्य होने से उसके अलक्ष्य है, ऐसा समझना चाहिये । लोकोत्तरिक द्रव्य આવશ્યક ત્રણ પ્રકારનુ હાય છે કાઈ ગાપાળના પુત્રને આવશ્યક मा રીતે કરેàા સસ્કાર નામ આવશ્યક છે. આવશ્યક ક્રિયાએથી યુકત કેઇ વ્યકિતની કાઇ વગેરેમા તદાકાર રૂપથી કે અતદાકાર રૂપથી પ્રતિકૃતિની કલ્પના કરવી કે પ્રતિકૃતિનુ નિર્માણ કરવુ તે સ્થાપના આવશ્યક છે. આવશ્યકમા ઉપયાગથી રહિત પ્રાણીની જે કપણુ આગમ અને ના આગમની અપેક્ષાથી ક્રિયાએ છે તે બધી દ્રવ્ય આવશ્યક છે આ ત્રણે આવશ્યકામા ઉપયેગ ભાવ રૂપ આવશ્યના અભાવથી તેમજ ચારિત્રગુણ તદનુકુળ પ્રવૃત્તિના આચરણ વગર થઈ જવાથી કર્મોની નિરા કરાવવામા સાધકપણુ નથી તેથી જીનેન્દ્ર દેવે તેમના આરાધનની આજ્ઞા આપી નવી ધર્મની આરાધના કરવાની જ તેએ શ્રીએ આજ્ઞા આપી છે કે કે વજ કર્મોની નિર્જરા કરાવવામા સાધક છે આ ત્રણેમા કર્મોની નિરા કરાવવાને અભાવ હોવાને કારણે ધ સ્વરૂપના નથી એ ધમ પદ્ય વાચ્ય પણ નથી તેથી આ ત્રણે ધર્મોના લક્ષણથી રહિત હાવાને કારણે તેના અલક્ષ્ય છે એમ સમજવુ ોઇએ. સામાયિક વગેરે લાફે
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy