SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ রামক্ষমা धर्मकथया वनमानीप्यनुपयोगे सति आगमतो द्रव्यापश्या , 'प्रणुपनोगो दव्य' इति वचनात् । अनुपयोगी मानशून्यता । वाचना से, गुरु के प्रति तलिपयक प्रश्न लक्षणरूप पृचना से बार बार सूत्र और अर्थ के अभ्यासरूप परावर्तन से तथा धर्मकया से वर्तमान होता हुआ भी अनुपयुक्त अस्थासपन्न होने से आगम की अपेक्षा द्रव्य आवश्यक है । अनुपयोग का नाम ही द्रव्य है। भावार्थ-" भूतस्य भाविनोबा भावस्य हि कारण तु यल्लोके तद्र व्यम्" यह द्रव्यनिक्षेप का लक्षण है। भूतपर्याय या भविष्यत् पर्याय का जो कारण आधार होता है, वह द्रव्य है जिस प्रकार किसी राजा के युवराज को राजा कह दिया जाता है यन्यपि वह अभी वर्तमान में राजारूपपर्याय से युक्त नहीं है-आगे उसे राजपर्याय प्राप्त होगी, परन्तु फिर भी उसे व्यवहार में लोग राजा करते है। यह भविष्यत् पर्याय की अपेक्षा द्रव्य निक्षेपका विषय है । जोपहिले राजा था-कारण वश जर वह राजागदी का परित्याग कर देता है-तब भी लोग उसे राजा करते हैं। यहां उस राजा में यद्यपि वर्तमान समय मे राजपर्याय से युक्तता नही है तो भी भूतकाल की अपेक्षा से ही उसे राजा कहा जाता है। यह भूतकाल की अपेक्षा से राजपर्याय का आधार होने के कारण द्रव्य निक्षेप का विषय है प्रकृन मे इस निक्षेप की आयोजना इस प्रकार से વિષયક પ્રશ્નના લક્ષણ રૂપ પૂછનાથી, વારંવાર સૂત્ર અને અર્વના અભ્યાસ રૂપ પરાવર્તનથી તથા ધર્મકથાથી વર્તમાન હોવા છતાયે અનુપયુક્ત અવસ્થા સંપન્ન હોવાથી આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, અનુપગનું નામ જ દ્રવ્ય છે लापार्थ--" भूतस्य भाविनो वा भावत्य हि कारण तु यल्लाके तद् द्रव्यम्" આ દ્રવ્ય નિક્ષેપનું લક્ષણ છે ભૂત-પર્યાય કે ભવિષ્યત પર્યાયને જે કારણ આધાર હોય છે, તે દ્રવ્ય છે જેમ કેઈ રાજાના યુવરાજને રાજા કહી દેવામાં આવે છે જે કે તે વર્તમાનમા રાજા રૂપ પર્યાયથી યુકત નથી આગળ તેને રાજ પર્યાય પ્રાપ્ત થશે, છતાયે તેને વ્યવહારના લોકો રાજા કહે છે આ ભવિષ્યતા પર્યાયની અપેક્ષા દ્રવ્ય નિક્ષેપને વિષય છે જે પહેલા રાજ હતું પણ કોઈ કારણસર રાજગાદિને તે પરિત્યાગ કરી દે છે, ત્યારે પણ લે કે તેને રાજા કહે છે. અહીં તે રાજામા જે કે વર્તમાન સમયમાં રાજ પર્યાયથી યુકતતા નથી છતાયે ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે આ ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે આ ભૂતકાળની અપેક્ષાથી રાજપર્યાયને આધાર હવા બદલ ૫ નિક્ષેપને વિનય છે પ્રકૃતમા આ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy