SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ भानाधर्मकथा है जिसका "अरिहंत" यह नाम रखा गया है उसके देखने से अरिहंत की स्मृति हो भी कैसे सकती है-स्मृति तो अरिहंत की जय से मकती कि जब उसमें उनकी स्मृति के पिह होते-घर स्वय उस प्रकार के हेतु हो सकती है माना कि श्रवण फर्ता शास्त्र आदिको में अरिहरप्रभु के गुणों का वर्णन पढकर चित्त में उकेर कर भले ही "अरिश्त" इम नामके श्रवण से उनका स्मरण कर सकता है। पर तु गोपालदारकादी में का नाम से उनका स्मरण उसे नहीं हो सकता-उस नाम से तो उसमें ही सकेतित उस शब्द से उस गोपाल दाररूप अर्थ का ही उसे घोध शेगा। यदि अरिस्त नाम के सुनने से सुनने वाले को अरिहत पदार्थ का भान होता हैतो वह नाम निक्षेप का विषय नहीं माना गया है भावनिक्षेप का ही वर विपय है। थोड़ा घहत भी किमी अपेक्षा से सादृश्य होने पर एक पदार्य को देखकर सदृश मरे पदार्थ का स्मरण हो जाता है परन्तु प्रकृत मे गोपालदोकरप अरित्त नामनिक्षेप में ऐसा कोन सा सादृश्य है जो वर अरिहत का स्मरण करा सके। अत' नाम और गोत्र के साथ साक्षात् भगवान अरिहत का सब पष्ठी विभक्ति द्वारा प्रर्शित करने वाले सूत्रकार ने इस सूत्र में नामनिक्षेप का कोई અરિહ ત” આ નામ રાખવામાં આવ્યું છે તેને જોવાથી અહિત સ્મૃતિ પણ કેવી રીતે થઈ શકે તેમ છે? સ્મૃતિ તે અરિહતની ત્યારે જ થઈ શકે કે જ્યારે તેમા તેમની સ્મૃતિના ચિહ્નો હોય, તે પોતે આ જાતના ભાવોથી રહિત થયેલ હોય ત્યારે તે કેવી રીતે તેમની સ્મૃતિનું કારણ થઈ શકે છે આ વાત આપણે સ્વી કારી કાકીએ તેમ છીએ કે શ્રવણ-કન્તુ શાસ્ત્ર વગેરેમા અરિહત પ્રભુના ગુણેનું વર્ણન વાચીને ચિત્તમા ધારણ કરીને ભલે “અરિહત આ નામના શ્રવણથી તેમનું સ્મરણ કરી રોકે છે પણ ગોપાળદારક વગેરેમાં કૃત નામથી તેનું સ્મરણ થઈ શકતું નથી તે નામ વડે તે તેમા જ સ કેતિત તે શખથી તે ગોપાળદારક રૂપ અર્થને જ તે બોધ થશે જે અરિહત નામ શ્રવણથી સાભળનારને અરિહંત પદાર્થોનું જ્ઞાન થાય છે ત્યારે તે નામનિસેપનો વિષય માનવામાં આવ્યો નથી ભાવનિક્ષેપને જ તે વિષય છે કોઈ પણ રીતે થોડુ પણ સરખાપણું હોવાથી એક પદાર્થને જોઈને તેના સરખા બીજા પદાર્થનું સ્મરણ થઈ જાય છે પણ પ્રકૃતમાં ગોપાળદારક રૂપ અરિહત નામનિક્ષેપમા એવુ કઈ જાતનું સરખાપણું છે કે જે તે અરિહંતનું સ્મરણ કરાવી શકે? એથી નામ અને ગોવાની સાથે સાક્ષાત ભગવાન અરિહંતને સ બ પ પછી વિભકિત વડે દર્શાવનારા સૂનકારે આ સૂત્રમાં નામનિસેપને કઈ પણ વિષય પ્રતિપાનિત કર્યો નથી –'
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy