SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ श्रताधर्मकथा एव लक्ष्याः समालोचिताः इदानीमरक्ष्या उच्यन्ते - हिंसादी जिनाशाविरुद्धा _मचिर्भवति लोकाना तम्मादधर्मा हिंसादय एव तस्य धर्मलक्षणस्यालक्ष्या मवन्ति। धर्माध स्वरूपोधनार्थं हि भगवान के नाम-स्थापनाद्रव्यभाव मे देन चतुर्विधो निक्षेपः प्रदर्शितः । तत्र भावाश्यके एन तीर्थंकराशायाः सद्भावाद् साक्षात् जानते हैं तो फिर वे ही मूर्तिपूजा करने की आज्ञा देंगे यह मान्यता आकाशपुष्प की तरह सर्वधा असत्य ही है यह स्य समझने जैसी बात है जहाँ हिंसा है वहा धर्म नहीं है अहिंसा ही सच्चाधर्म है । इस प्रकार धर्म के लक्ष्यभूत अहिंसा आदि का यहां तक विचार किया। अब उससे विपरीत हिंसादिकों का विचार करते है हिंसा आदि पाप हैं-इन में प्रवृत्ति कने की आज्ञा जिन भगवान ने नही दी है फिर भी जो प्रवृत्ति करते हैं वे उस आज्ञा से बहिर्भूत हैं। अत. जिनाज्ञा से विरुद्ध प्रवृत्ति होने से जीवों के लिये धर्म प्राप्ति के इनसे अधर्म की हो प्राप्ति होती है। जिन से जीवों को अधर्म की प्राप्ति होती हो, वे स्वयं अधर्म है। हिंसादिक पापो में अधर्मता होने का कारण उनमें धर्म के लक्षण का अभाव है । इसीलिये ये धर्म के लक्षण के अलक्ष्य हुए है । इस धर्म और अधर्म के स्वरूप को समझाने के लिये भगवान ने आवश्यक सूत्र में नाम, स्थापना, द्रव्य और भाव વાતને સ્પષ્ટપણે પ્રત્યક્ષરૂપમા જાણે છે તે પછી તે જ મૂર્તિપૂજા કગ્ગાની આજ્ઞા આપે એવી માન્યતા આકાશ પુષ્પની જેમ સ પૂર્ણપણે અસત્ય જ સિદ્ધ થાય છે આપણે પાત્તે પણ આ વાત સમજી શકીએ તેમ છીએ કે જ્યા હિંસા છે ત્યા ધર્મ નથી અહિંસામા જ સાચા ધમ છે આ રીતે ધર્માંના લક્ષ્યભૂત અહિંસા વગેરે ને માટે અહીં સુધી વિચાર કરવામા આન્યા છે હવે આગળ તેથી વિરુદ્ધ હિંસા વગેરેની ખાખતમા વિચાર રવામા આવે છે હિંસા વગેરે પાપ છે–આમા પ્રવૃત્ત થવાની આજ્ઞા જિન ભગવાનને કાઇને પણ આપી નથી છતા જેઓ તેમા પ્રવૃત્તિ કરે છે તે તે આજ્ઞાથી બહિભૂત છે. એથી જિનાજ્ઞાની પ્રતિકૂળ પ્રવૃત્તિ હેાવાથી જીવાને ધમ પ્રાપ્તિના સ્થાને એમનાથી અધમની જ પ્રાપ્તિ થાય છે. જીવાને જેનાથી અધમ ની પ્રાપ્તિ થાય છે તે પોતે અધમ છે હિંસા વગેરે પાપામા અધમતા હાવાને લીધે તેમા ધર્મના લક્ષણના અભાવ છે. એટલા માટે જ તે ધર્મના લક્ષણુથી અલક્ષ્ય થયા છે. આ ધર્મ અને અધમના સ્વરૂપને સમજાવવા - R
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy