SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ জায়গায় पर चलनेसे ही हो मफती है, इससे विपरीत मार्ग पर चलने से नहीं। अतः जो जीव धर्म को साक्षात्कार करना चाहते हैं उनका कर्तव्य हे कि वे सर्वज्ञ भगवन द्वारा कथित मार्ग का सेवन करें और उस से भिन्न मार्ग का परित्याग करे। इस प्रकार की प्रवृत्ति से वे धर्म और अधर्म के स्वरूप के ज्ञाता पन जाते हैं। इस कथन से शकाकार की इस आशकाका यहाँ परिहार किया गया है कि जो उसमें पहिले यह प्रश्न किया कि अहिंसादिकों में जो उत्कृष्ट मगलरूपता है पर किस प्रमाण से है। सूत्रकारने आगम और अनुमान दोनों प्रमाणों से उनमें उत्कृष्ट मगलता सिद्ध की है इस कथन से एक पात और हमें यह ज्ञात होती है कि सर्वज्ञ कथित सिद्धान्त की जाच के लिये जबतक तर्फ का जोर चलता रहे बुद्विमान तपतक अपनी तर्कणा की कसौटी पर उसे कसता रहे-पर जय तर्क की समाप्ति हो जावे-तर्कणा शक्ति कुठित हो जावेतो उस व्यक्ति का कर्तव्य है वह आगम प्रमाण से ही उस सिद्धान्त का अनुसरण करें। फिर उसे उस विपय में तर्क करने की आवश्य कता नहीं है क्यों कि सूक्ष्मादिक पदार्थ सर्व के सिवाय छद्मस्थों के પ્રદર્શિત માર્ગ ઉપર ચાલવાથી જ છે ને ધર્મની પ્રાપ્તિ થઈ શકે તેમ છે , એનાથી વિરુદ્ધ માર્ગના સેવન થી નહિ એથી જે જે ધર્મનું પ્રત્યક્ષ દર્શન ઈચ્છતા હોય તેમની ફરજ છે કે તેઓ સર્વજ્ઞ ભગવાન દ્વારા કથિત માર્ગોનું સેવન કરે અને તેના વિરુદ્ધ માર્ગને ત્યાગ કરે આ જાતની પ્રવૃત્તિથી તેઓ ધર્મ અને અધમના સ્વરૂપને જાણનારા થઈ જાય છે આ કથનથી શકાકારની એ આશકાને અહી પરિહાર કરવામાં આવ્યું છે કે જે તેમા પહેલા આ પશ્ન કરવામાં આવ્યું છે કે અહિસા વગેરે માં જે ઉત્કૃષ્ટ મગળ રૂપતા છે તે કથા પ્રમાણના આધારે છે? સૂત્રકારે આગમ તેમજ અનુમાન બને–પ્રમાણે થી તેઓમાં ઉત્કૃષ્ટ મ ગળતા સિદ્ધ કરી છે એ કથન વડે બીજી આ વાતનું પણ જ્ઞાન થાય છે કે સર્વજ્ઞ--કથિત સિદ્ધાન્તની પરીક્ષા માટે જ્યા સુધી તેની શક્તિ કાયમ રહે બુદ્ધિમાન ત્યા સુધી પિતાની તર્કણની કસોટી ઉપર કસતા રહે-પણ જ્યારે તર્કની શકિત મદ થઈ જાય-તર્ક શક્તિ મુઠિત થઈ જાય ત્યારે તે વ્યકિત ની ફરજ છે કે તે આગળ પ્રમાણુથી જ તે સિદ્ધાન્ત નુ અનું સરણ કરે પછી તે વિષયમાં જ તેને મીનમેખ કરવી જોઈએ નહિ કેમ કે ભૂમિ વગેરે પદાર્થો સર્વજ્ઞ સિવાય છઘરના માટે સ્પષ્ટ રૂપથી જાણી શકાય
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy