SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ભાર ता अत• पर चलने से ही हो सकती है, इससे विपरीत मार्ग पर चलने से नहीं। जो जीन धर्म को साक्षात्कार करना चाहते है उनका कर्तव्य है कि वे सर्वज्ञ भगवन द्वारा कथित मार्ग का सेवन करे और उस से भिन्न मार्ग का परित्याग करे। इस प्रकार की प्रवृत्ति से वे धर्म और अधर्म के स्वरूप के ज्ञाता पन जाते हैं । इस कथन से शकाकार की इस आशकाका यहाँ परिहार किया गया है कि जो उसमें पहिले यह प्रश्न किया कि अहिंसादिकों में जो उत्कृष्ट मगलरूपता है घर किस प्रमाण से है । सूत्रकारने आगम और अनुमान दोनो प्रमाणों से उनमें उत्कृष्ट मंगलता सिद्ध की है इस कथन से एक बात और हमें यह ज्ञात होती है कि सर्वज्ञ कथित सिद्धान्त की जाच के लिये जबतक तर्क का जोर चलता रहे बुद्धिमान तबतक अपनी तर्कणा की कसौटी पर उसे कसता रहे पर जब तर्क की समाप्ति हो जाये तर्कणा शक्ति कुठित हो जावेतो उस व्यक्ति का कर्तव्य है वह आगम प्रमाण से ही उस सिद्धान्त का अनुसरण करें। फिर उसे उस विषय में तर्क करने की आवश्य कता नही है क्योंकि सूक्ष्मादिक पदार्थ सर्वज्ञ के सिवाय छद्मस्थों के પ્રદર્શિત માર્ગ ઉપર ચાલવાથી જ જીવા ને ધર્મોની પ્રાપ્તિ થઇ શકે તેમ છે એનાથી વિરુદ્ધ માના સેવન થી નહિ એથી જે જીને ધનુ પ્રત્યક્ષ દર્શન ઈચ્છતાહાય. તેમની ફરજ છે કે તેએ સજ્ઞ ભગવાન દ્વારા કથિત માતુ સેવન કરે અને તેના વિરુદ્ધ માના ત્યાગ કરે આ જાતની પ્રવૃત્તિથી તેઓ ધર્મ અને અધર્મના સ્વરૂપને જાણનારા થઈ જાય છે આ કથનથી શકાકારની એ આાશકાના અહી પરિહાર કરવામા આવ્યા છે કે જે તેમા પહેલા આ પન્ન કરવામા આવ્યા છે કે અહિંસા વગેરે મા જે ઉત્કૃષ્ટ મગળ રૂપતા છે તે કયા પ્રમાણુના આધારે છે ? સૂત્રકારે આગમ તેમજ અનુમાન અને-પ્રમાણેા થી તેઓમાં ઉત્કૃષ્ટ મળતા સિદ્ધ કરી છે. એ કથન વડે ખીજી આ વાતનું પણ જ્ઞાન થાય છે કે સર્વજ્ઞ-કથિત મિદ્ધાન્તની પરીક્ષા માટે જ્યા સુધી તર્કની શકિત કાયમ રહે બુદ્ધિમાનેા ત્યા સુધી પેાતાની તણાની કસેાટી ઉપર કસતા રહે-પણ જ્યારે તર્કની શક્તિ મહ્દ થઈ જાય-તા શક્તિ કુઠિત થઈ જાય ત્યારે તે વ્યક્તિ ની ફરજ છે કે તે આગળ પ્રમાણથી જ તે સિદ્ધાન્ત નુ અનુ સરાકરે પછી તે વિષયમા જ તેને મીનમેખ કરવી જોઈએ નહિ કેમ કે સૂક્ષ્મ વગેરે પદાથા` સત્ત સિવાય છદ્મસ્થેાના માટે સ્પષ્ટ રૂપથી જાણી શકાય
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy