SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतपंणी ठोका म० १६ द्रौपदीचच ३५ स्वकृत कर्मजन्यसुखदुःसानुभविनः । अन सर्वप्राणिषु पुन पुनर्दयाकरणाय पर्यायशब्दप्रयोगः | ' न इतन्त्रा ' न हन्तन्याः = दण्डादिभिर्न ताडयितव्या इत्यर्थ, "न अज्जावेयना " नावापयितव्याः-न पातयितव्या इत्यर्थः, " न परिवेत्तत्रा " न परिग्रहीतव्या = हमे ममायत्ता इति कृत्वा परिग्रहरूपेण न स्वीकर्तव्या, न परिता 46 जो जीते हैं, जीवेंगे और जिये है, इस कथन से सूत्रकार ने जीन में त्रिकाल में भी जीवनत्व धर्म का अभाव नही होता है यह प्रदर्शित किया है चाहे जीव एक इन्द्रिय अवस्थावाला भी हो तो भी वह जीवन अवस्था से रहित नही होता है इससे वृक्षादिको में अचेतनता मानने वाले बौद्ध आदिकों का मन्तव्य खडित होता है । सूत्र में प्राणी, भूत, और मत्त्र इन एकार्थक पर्यायवाची शब्दों का जो सूत्रकार ने प्रयोग किया है उनका मुख्य प्रयोजन "समस्त जीवों में चारवार दया करनी चाहिये " है । यह वीतरागप्रभु द्वारा प्रतिपादित प्राणातिपात विरमणरूप धर्मशुद्ध पापानुवन्ध रहित है । इस कथन से सूत्रकार ने इस बात की पुष्टि की है जो अवीतराग - शाक्य आदि द्वारा धर्मरूप से प्रतिपादित हुआ है तथा जिसे उन्होंने धर्मरूप से स्वीकार किया है वह वास्तविक धर्म नही है । कारण कि इनमें हिंसादिक दोषो का सद्भाव पाया जाता है इनके જીવ શબ્દની વ્યુત્પત્તિ છે. જેએ જીવે છે, જીવશે અને જીવ્યા છે આ કથન વર્ક સૂત્રકારે જીવમા ત્રિકાળમા પણુ જીવનત્વ ધના અભાવ થતા નથી આ વાત સ્પષ્ટ કરી છે. ભલે તે જીવ એક ઇન્દ્રિય અવસ્થાવાળા હાય છતાએ તે જીવન અવસ્થાથી રહિત થતા નથી આ કથનથી વૃક્ષ વગેરેમા અચેનતા માનનારા બૌદ્ધ વગેરેના મતનુ ખડન થઈ જાય છે સૂત્રકારે સૂત્રમા જે પ્રાણી, ભૂત અને સત્વ આ બધા એકાક પર્યાય વાચી શબ્દોના જે પ્રયોગ કર્યાં છે તેનુ ખાસ કારણુ “ બધા જીવેામા વારવાર સય રહેવુ જોઈએ ” તે જ છે વીતરાગ પ્રભુ વડે પ્રતિપાદિત પ્રાણાતિપાત વિરમણુ રૂપ આ ધર્મ શુદ્ધ પાપાનુમન્ત રહિત છે આ સ્થનથી સૂત્રકારે એ વાતને પુષ્ટ કરી છે કે જે અવીતરાગ–શાય વગેરે દ્વારા ધર્મ-રૂપથી પ્રતિતિ થયા છે તેમજ તેમણે જેને ધ–રૂપથી સ્વીકાર્યા છે તે ખરેખર ધર્મ નથી કેમકે તેમા હિંસા વગેરે દોષાના સદ્દભાવ છે. અસજ્ઞ તથા રાગયુક્ત લેાકેા દ્વારા પ્રતિપાદિત હોવાને
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy