SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ५०० मातार्थमेकचाजसूर्य प्राणातिपात विरमणयतिना सुनीना मविमानोपदेशे स्वधर्मस्य मूत्ररोच्छेद स्या देव । अत एव - जिनमणीतागमे प्रतिमापूजायानिधिर्नोपलभ्यते । मतिमास्थापनार्थ अगीकार करने में उस पूजन के समय में पट्ट काय के जीवों की विरा धना जय अवश्यभावी है तप भला । हम इसे विधेय मार्ग कैसे मान सकते हैं, और कैसे यह स्वीकार किया जा सकता है कि इस पूजन का कर्त्ता सच्चे धर्म का उपासक है तथा प्रतिमापूजन को धर्म माना जावे तो एक बड़ा भारी दोप यह भी आकर उपस्थित होता है कि सर्व प्रकार के हिंसादिक पापों से सर्वथा विरक्त महाव्रती मुनिजन जब इस प्रतिमापूजनरूप धर्म का उपदेश करेंगे तब वे भी कारितादिरूप कराने आदि रूप से इसके कर्त्ता होने के कारण अपने मुनिधर्म के मूलतः ही विध्वसक माने जायेगे । मुनिजन हिंसादिक सावय व्यापारों के कृत, कारित एव अनुमोदना इन तीन करण एव तीन योग से त्यागी हुआ करते हैं । जब ये प्रतिमापूजन रूप धर्म का गृहस्यो के लिये व्याख्यान देंगे तब उनके व्याख्यान से प्रेरित हो गृहस्थ जन उस ओर अपनी प्रवृत्ति चालू करने वाले होंगें, और उस प्रकार के उनके व्यवहार से इस कार्य में पट्ट्काय के जीवों की विराधना होने से उस विराधना જે સાઘ્ય થાય છે તેમા તેા સાચા ધર્મના દર્શન સુદ્ધા દુર્લભ છે એટલા માટે પ્રતિમા-પૂજન સ્વીકારવામા તે પૂજન કરતી વખતે વિરાધના જ્યારે ચક્કસપણે થવાની છે ત્યારે અમે તેને વિધેય મા કયા આધારે માન્ય કરીએ અને એની સાથે સાથે અમે એ પણ કેવી રીતે સ્વીકાર કરીએ કે આ જાતનુ પૂજન કરનાર સાચા ધર્મોના ઉપાસક છે? જે પ્રતિમા પૂજનને ધર્મ રૂપે સ્વીકારીએ તે એમ એક ભારે દોષ એ છે કે સ` પ્રકા ૨ના હિંમા વગેરે પાપાથી સવથા વિરક્ત મહાવ્રતી મુનિજના જ્યારે આ પ્રતિમા પૂજન રૂપ ધર્મના ઉપદેશ આપશે ત્યારે તેઓ પણ કારિતાદિ રૂપ કરાવવા વગેરે રૂપથી એના કર્તા રૂપે હાવા બદલ પેાતાના મુનિ ધર્મના મૂલત વિશ્વ સક ગણાશે મુનિજના હિંસા વગેરે સાવદ્ય વ્યાપારના કૃત, કારિત અને અનુમેાદના આ ત્રણ કરણ અને ત્રણ ચેાગના ત્યાગી હાય છે જ્યારે તે પ્રતિમા-પૂજન રૂપ ધર્માંતુ ગૃહસ્થાને માટે વ્યાખ્યાન આપશે ત્યારે તેમના વ્યાખ્યાનથી પ્રેરાઈને ગૃહસ્થે તે પ્રમાણે આચરશે જ અને આ જાતના તેમના આચરણૈાથી આ કામમાં યૂકાય જીવેાની વિરાધના હૈાવાથી તે વિરાધનાને કરાવનારા આ ઉપદેશક મુનિએ જ ગણાશે ત્યારે એમના અહિંસા વગેરે મહા થતા ત્રયેાગ અને ત્રિકરણ વિશુદ્ધ રૂપે કેવી રીતે રહી શકશે ? એથી. ધમ લાલને ઇછતા પણ તેએ આ જાતના વિચારાની ભૂલમાં જ ષટ્રકાયના જીવેાની 2,
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy