SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1165
Loading...
Download File
Download File
Page Text
________________ मनगारधर्मामृतवर्षिणी टी० ध्रु०२ ५० १ १०२ राधीदेयोवर्णनम् रात्रिर्दारिकाऽऽसीत् । पार्श्वस्य = पापभोः समनमरणम् । रात्रिर्दारिका यथैव काली तयैर निष्क्रान्ता तथैव शरीरवाकुशिका, तदेव सई यावत्-मर्वदु खानामन्त करिष्यति । दारिया पासस्स समोमरण राई दारिया जहेव काली- तच निक्खंता, तहेवसरीर पाउसिया त चेव मन्च जाव अत काहिह एच खलु जवू । विइय अयणस्स निक्खेवओ) उसके चले जाने के बाद श्रमण भगवान् महावीर से गौतम ने रात्रिदेवी का पूर्वभव पृठा-प्रभु ने उनसे इस प्रकार कहा-हे गौतम उसकाल और उस समयमें आमलकल्पा नामकी नगरी थी। उसमें आम्रशालवन नामका उद्यान या। नगरीके राजा का नाम जितशत्रु था। वहां सत्रि नामका एक गाथापति रहता था। उस की भार्या का नाम रात्रिश्री था। इन दोनों के रात्रि नाम की एक पुत्री थी जिस प्रकार काली प्रभु का उपदेश सुनकर प्रतियोव को प्राप्त हो गई थी। उसी प्रकार पार्श्वनाथ के वा उद्यान में आने पर भी उनसे धर्मोपदेश सुनकर प्रतियोध को प्राप्त हो गई। अतः वह माता पिता से आज्ञा लेकर काली की तरह बड़े टाठ वाट के साथ शिरिका में वेठाकर प्रभु के समीप माता पिता ले गये। वहा वह दीक्षित हो गई। धीरे २ वह शरीर चाकुशिका यनगई । जिस प्रकार जहेव काली-तहेव निक्खता, तहेव सरीसाउसिया त चेव सव्व जाव अत काहिइ एव खलु जयू ! पिझ्यज्झयणस्स निक्खेवओ) તેના ગયા બાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વ ભવની વિગત પૂછી પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હે ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પ નામે નગરી હતી તેમા આદ્મશાવવન નામે ઉદ્યાન હતુ નગરીના રાજાનું નામ જિતશત્રુ હતું ત્યા રાત્રિ નામે એક ગાથાપતિ રહેતો હતો તેની પત્નીનું નામ રાત્રિ શ્રી હતું તેઓ બનેને રાત્રિ નામે એક પુત્રી હતી જેમ કાલી પ્રભુને ઉપદેશ શ્રવણ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઈ તેમજ ત્યા તાનમાં પધારેલા પાર્શ્વનાથની પાસેથી ધર્મોપદેશ - સાંભળીને તે પણ પ્રતિબંધિત થઈ ગઈ એથી કાલીની જેમજ તેને પણ પિતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમાં બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યાં તે દીક્ષિત થઈ ગઈ ધીમે ધીમે તે પણું શરીર બાકુશિલ બની ગઈ જેમ કાલી દારિકા પણ આર્યા થઈને શરીર વાકુમિકા બની ગઈ હતી ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યાની
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy