SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ पारः, विचार इत्यर्थ ।स चात्र-"किंमत्रो कथित भत्तान्तस्तथा सजावा, अपिच देवमव माप्य जयन्तरिमाने कि यमपस्थिता आस्मे " त्येवरूपो गोभ्य । अपोह'-निश्चयः, स चेत्यम्-उक्तग्विारे निरन्तरसग्नाया बुद्धेः परिणाम खल्वेवमभवत्-" मल्ल्युक्तरीत्या निश्चयेन पय सप्तानगाराः पूर्वभवे तपोऽनुष्ठान कृतवन्तः, तत्प्रमााच जयन्तरिमाने देवत्वेन सनाता" इति । ईहापोहाभ्यां क्षयोपशम से ईहा, अपोह मार्गण एव गवेपण करने पर सजि जाति स्मरण ज्ञान उत्पन्न हो गया । अर्थ रिशेप को विषय करने वाली समालोचना की तरफ झुकना हुआ जो मति व्यापाररूप विचारोताहै उसका नाम ईश हैं। या इसका समन्वय इस तरह से समझना चारिये-मल्ला कुमारी ने जो पूर्वभवीय वृत्तान्त कहा है पर क्या उसी तरह से हुआ क्या देव भय को प्राप्तकर हमलोग जयन्त विमान में साथ रहे है। ईहा के पाद जो निश्चय रूप योध रोता है उसका नाम अपोह है-इसका सवध यहा इस प्रकार से जानना चाहिये-जय उक्त विचार में धुद्धि सलग्न हो गई तो उसका परिणाम इस प्रकार निकला-ठीक है-मल्ला 'कुमारी के कथनानुसार हम सातों अनगारों ने तपोअनुष्ठान नियमतः किया है-इससे उसके प्रभाव से हमलोग काल मास में कालकर जयन्त विमान में देव की पर्याय अवश्य उत्पन्न हुए हैं । इस प्रकार का ईहित अर्थ में जो निश्चयात्मक विचार होता है वही अपोह है। માણ અને ગષણ કરવાથી તેમને સ ી-જાતિ સ્મરણ જ્ઞાન થયુ અર્થ વિશેષને વિષમ બનાવીને સમાજના તરફ વળતે જે મતિવ્યાપાર રૂપ વિચાર હોય છે તે “હા” છે અહીંયા ઈહા વિષેને સબધ આ રીતે સમજવે જોઈએ કે મલીકુમારીના મુખેથી પૂર્વભવની વિગત સાંભળીને રાજાના મનમાં જે આ પ્રમાણેના વિચારો ઉત્પન્ન થયા કે મલીકુમારીએ જે પૂર્વભવનું વૃત્તાન્ત કહ્યું છે તે શું ખરેખર તેમજ હશે ! દેવભવ મેળવીને શું અમે બધા એકી સાથે જયત વિમાનમાં રહ્યા છીએ ? ઈહા પછી જે નિશ્ચય ૩૫ બોધ થાય છે તેનું નામ અપહ છે, તેના સ બધ અહીં આ પ્રમાણે સમજવો જોઈએ કે જયારે પૂર્વભવના વિચારોમાં બુદ્ધિ સલગ્ન થઈ ગઈ ત્યારે તેના પરિણામમાં તેઓના મનમાં આ પ્રમાણે નિશ્ચય થયે કે “ઠીક છે ? મલીકુમારીના કહેવા મુજબ અમે સાતે અન ગારેએ મળીને નિયમ પૂર્વક તપસ્યા કરી છે તેના પ્રભાવથી અમે લોકો કાળ માસમા કાળ કરીને જયત વિમાનમાં દેવની પર્યાયથી ચક્કસપણે જન્મ પામ્યા હોઈશુ આ રીતે ઈહિત અર્થમાં જે નિશ્ચયાત્મક વિચાર ઉત્પન્ન થ છે તે જ અપહ છે ,
SR No.009329
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1120
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy