SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ - -- -- - - १४४ साताधर्मकथा __अग्रिममूलपाठावलोग्नेन च मूलगुणनाशक निपिद्धमयमिह नैव विज्ञायते, तथाहि-चतुर्विधाऽऽहारे मद्यपाने च मून्तितस्यापिगैरकम्य प्रमाददोपयशात् केवल जनपदविहारानईता नाता, न तु मूलगुणनाशस्तम्याभूदिति विज्ञाय पान्यकामु खेषु पञ्चशतानगारेपु प्रधानतया मुरय पान्यकमनगारं तस्य चैयारत्यकरणार्थ स्दापयित्वा पायकपर्मितास्ते सर्वेऽनगारारहिर्जनपदविहार विहरन्तिस्मेति रयते । यदि शैर केन निपिद्धभद्य सेवित स्यात् तर्हि तस्मिन् मूलगुणरहितेऽनगारधर्मात् प्रच्युते च सति पान्थकोनगारस्य तद्वयारत्यकरण विरुध्यते । मर्यादा के अनुसार अकल्प्य तथा प्रवचन निपिद्ध वस्तु के देने के लिये मडूक राजा ने उन से नहीं कहा तो भला वे उसकी आज्ञा के विरद्ध मद्य उन्हें कैसे पिलाने में समर्थ हो सकते थे। तथा आगे का मूल पाठ देख ने से भी यही बात पुष्ट होती है कि मूल गुणों का विना शक निषिद्ध मध इस मद्य शब्द का वाच्यार्थ नहीं हो सकता है। तथा हि- "चतुविध आहार एव मद्यपान में मृच्छित बने हुए भी शैलक को प्रमाद दोप के वश से केवल जन पदो में विहार करने की ओर से ही अशक्ति आ गई है, उनके मूलगुणो का नाश नहीं हुआ है ऐसा समझ कर पायक को छोड और समस्त मुनिजन वहा से याहि रजन पदों में बिहार कर गये और पाथक को वे उनकी चयावृत्ति करने के लिये छोड़ गये। ऐसा सूत्रकार आगे कहेंगें। यदि शलक ने निषिद्ध मद्यका सेवन किया होता तो वे मूलगुणो से भी रहित हो जाते और इस तरह अनगोर धर्म से रहित होने पर पांथक अनगोर को उनकी બીજી વાત એ પણ છે કે જ્યારે સાધુમર્યાદા મુજબ અકય તેમજ પ્રવ ચન નિષિદ્ધ વસ્તુ ને આપવા માટે મક રાજાએ વૈદ્યોને આદેશ આપે નહિ તે વૈદ્યોની શી તાકાત કે તેઓ તેમની આજ્ઞાને ઓળગીને શૈલક અનગારને મદ્ય પીવડાવે ? તેમજ આગળના “મૂળ પાઠને જેવાથી પણ આવાત સિદ્ધ થાય છે કે ગુણેને નષ્ટ કરનાર મદ્ય અહીં મદ્ય-શના વાચ્યાર્થી થઈ શકે જ નહિ જેમ – ચાર જાતના આહાર અને મદ્ય પાનમાં મચ્છવશ થયેલા શૈલકને પ્રમાદ દેવથી ફન જનપદ વિહાર કરવા માટેની અરાતિ જ આવી ગઈ છે તેમના મૂળગુણેને નાશ થશે નથી આવું સમજીને જ પાથકને ત્યાં મૂકીને બધા મુનિએ ત્યાથી બીજા બહારના જન પદમાં વિહાર કરવા માટે નીકળી પડયા પાથકને શૈવ ની વૈયાવૃત્તિ માટેજ મુનિઓ મૂકીને ગયા હતા આ સૂત્રકાર આ પ્રમાણે આગળ વર્ણન કરવાના જ છે હવે જે રૌલકે આગમનિષિદ્ધ મદિરાનું સેવન કર્યું હતતે તેઓ મૂળ ગુણોથી પણ હીન થઈ જાત અને આ પ્રમાણે અનુગાર ધમ રહિત
SR No.009329
Book TitleGnatadharmkathanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1120
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy