SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ६७२ . . . भगवतीसूत्र टीका--'कण्हलेरस अवसिद्धिय कडजुमाकडजुम्म सन्निचिंदियाणं भंते । को उववज्जति' कृष्णलेश्ये भवसिद्धिक कृतयुग्मकृतयुग्म सैज्ञिपञ्चेन्द्रियाः खलुभदन्त ! कुत उत्पधन्ते किं नैरयिकेभ्य आगत्य यावद् देवेभ्यो वा आगस्ये. स्यादि पश्ना, उत्तरमाह-एवं' इत्यादि, ‘एवं एएणं अभिलावेणं जहा ओहिय कण्हलेस्ससयं' एवमेतेनामिलापेन यथा औधिकछष्णलेश्यशतम् तत्र यथा कृष्णलेश्यानामुपपानादिको वर्णित स्तथैव कृष्णलेश्यभवसिद्धिक कृतयुग्मकृतयुग्म संक्षिपञ्चेन्द्रियाणामपि उपपावो वक्तव्यः । एकादशोदेशका अपि वक्तव्याः 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति ॥ ॥ चत्वारिंशत्तमे शतके नवमं संक्षिपञ्चेन्द्रियमहायुग्मशतं समाप्तम् ॥४०॥९॥ टीकार्थ-हे भदन्त ! कृष्ण लेश्यावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संजि पचेन्द्रिय जीव किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? क्या वे नैरयिकों में से आकर के उत्पन्न होते हैं ? अथवा देवों में से आकर के उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैं'एवं एएणं अभिलावेणं जहा ओहिय कण्हलेस्सस्यं' हे गौतम ! इस अभिलाप द्वारा जैला कृष्णलेश्यावालों के सम्बन्ध में औधिक कृष्णलेश्यशत कहा गया है वैसा ही यहां पर भी कह लेना चाहिये ।औधिक कृष्णलेश्या शत यह ४० वें शतक का द्वितीयशत है । उस में कृष्णलेश्यावालों का उपपात आदि वर्णित हुआ है । सो उसी प्रकार से इस शत में भी कृष्णलेजयावाले भवसिद्धिक कृतयुग्म कृतयुग्म संज्ञि पंचेन्द्रियों के भी उपपात आदि का वर्णन कर लेना चाहिये । यहाँ 1 ટીકાર્થ – હે ભગવનકુલેશ્યાવાળા ભવસિદ્ધિકકૃતમ કૃતયુગ્મ સંજ્ઞિપંચેન્દ્રિય જી કયા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા તિર્યંચનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યમાથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે'एवं एएण अभिलावेणं जहा कण्ह लेस्ससय” हे गौतम ! म अलिसा द्वारा કડ્યૂલેશ્યાવાળાઓના સંબંધમાં ઔધિક કલેશ્યાશતક કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવું જોઈએ ઔવિક કૃષ્ણલેશ્યાશતક એ ૪૦ ચાળીસમા શતકનું બીજુ શતક છે. તેમાં કૃષ્ણલેશ્યાવાળાઓના ઉપપાત આદિનું વર્ણન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે આ શતકમાં પણ કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક કૂતયુગ્ય કૃતયુગ્મ સં િપદ્રિના ઉપપાત વિગેરેનું વર્ણન પણ કરી લેવું જોઈએ. અહિયાં પણ ૧૧ અગિયાર ઉદેશાઓ કહેવા જોઈએ.
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy