SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका डीका श०४० अ. श.७ शुक्ललेश्य संगिमहायुग्मशनम् ६६७ मुहत्तम्, अनुत्तरत्रिमानदेवायुध आश्रित्य जिम् स्थिति जयसिंगला पमाणीति । अत्र 'अन्तर्मुहर्ता पधि कानि' इति न वक्तव्यशिति से रहेद जाव अणंतखुत्तो' शेष नपरमित्यादिना यत् कथित तदनिरिक्त सर्व परिमाणादिक अधिक ३३ सागरोपम यहां उत्कृष्ट से जो इतना बाल कहा गया है वह पूर्वभव के अन्तिम सान्तमुहर्त को लेकर तोभन्तर्गहरी अधिक कहा है और अनुत्ता देवों की उत्कट आय ३३ लागरोपन की होती है और वहीं शुशललेश्या होती है । इस बार की आश्रिा कर ३३ सागरोपम काल कहाँ है । स्थिति के सम्बन्ध में भी ऐसा ही कथन। परन्तु ३३ सागरोपल को यहां एक अन्तर्मुहर्स से अधिक इसचिशे. षण से विशेपित नहीं किया है । 'सेल तहेब जावरणलखत्तो' बाकी का और सब उत्पाद आदि का कथन प्रथम शत के जैसा ही है। इन प्रकार यहाँ प्रथाशन का कथन 'लमस्त प्राण धावत् स्यरत सत्व कृतयुग्म कृतयुग्म राशि प्रमित शुक्ललेश्यावाले संक्षि पंचेन्द्रिय जीव रूप से अनन्तवार उत्पन्न हो चुके हैं। इस अन्तिम पाठ तक का हां पर कथन करना चाहिये । 'सेव भंते ! लेब भंते ! स्ति' हे भदन्त ! जला आपने यह कहा है वह सब सर्वधा सत्य ही है २ । इस प्रकार पाहतर કહેલ છે. અહિયાં ઉત્કૃષ્ટથી જે આટલે કાળ કહેલ છે, તે પૂર્વભવના કેટલા અંતમુહૂર્ત ને લઈને અંતર્મુહૂર્ત અધિક કહેલ છે. અને અનુત્તર, દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે અને શુકલેક્ષાનું આયુષ્ય પણ એજ પ્રમાણે હોય છે. આ ભાવને આશ્રય કરીને ૩૩ તેત્રીસ સાગરોપમાળ કહેલ છે. સ્થિતિના સંબંધમાં પણ એજ પ્રમાણેનું કથન સમજવું પરંતુ ૩૩ તેત્રિસ સાગરોપમને અહિયાં એક અંતર્મુહૂર્તથી અધિક એમ કહેલ નથી. 'सेस' तहेव जाव अगतखुत्तो' मीनु मा सघशु मेट ४ ५६ विरे સંબધી કથન પહેલા શતકમાં કહ્યા પ્રમાણે છે. આ રીતે અહિયાં પહેલા શતકનું કથન સઘળા પ્રાણે યવત્ સઘળા સ કૃતયુગ્મ કૃયુગ્મ, રાશિપ્રમાણુવાળા ગુલલેશ્યાવાળા સંનિ પચેન્દ્રિય જીવ પણાથી અન તવાર ઉત્પન્ન થઈ ચુકેલ છે, આ છેલલા પાઠ સુધીનું કથન અહિયાં કહેવું જોઈએ. ___ 'सेव' भंते ! सेव' भंते ! ति' है गवन् २॥ विषयमा मा५ देवानुप्रिये જે પ્રમાણે કહેલ છે તે સઘળું કથન સર્વથા સત્ય છે કે ભગવાન આપી દેવાનુપ્રિયતુ સઘળું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy