SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०३४ अ. श.१ सू०५ विग्रहगत्योत्पातनिरूपणम् ३८३ 'अहोलोयखत्तनालीए वाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता' अधोलोकक्षेत्रनाडया बाहये क्षेत्रे समवहतः समवहत्येत्यादि प्रश्नः, उत्तरमाह-एवं' इत्यादि। 'एवं बायर पुढबीकाइयस्स वि अपज्जत्तगास पज्जत्तास्स य भाणियन्वं' एवं पर्याप्त सूक्ष्मपृथिवीकायिकवदेव वादरपृथिवीकायिकस्याऽपर्याप्नकस्य पर्याप्त. कस्य च भणितव्यम् । एवमेव पर्याप्त बादरपृथिवी कायिकस्यापि विंशतिस्थानेषु ___'अहोलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते बमोहए ललोणिता' अधोलोकस्थित प्रलनाली के बाहरी क्षेत्रमें मरण समुदघात किया और मरणसमुद्घात कर इत्यादि प्रश्न रूपले यहां पर कथन पर्याप्न और अपर्याप्त बादरपृथिवीकायिक जीव के सम्बन्ध में भी कह लेना चाहिए और उत्तर रूपमें लय कथन जैला पर्याप्त सूक्षमपृथिवीकायिक के सम्बन्ध में किया जा चुका है वैसा ही वह लय कथन यहां भी कह लेना चाहिये। तात्पर्य इस कथन का केवल ऐसा ही है कि हे भदन्त ! जिस अपर्याप्त अथवा पर्याप्त बादर पृथिवीकाथिक जीव ने अधोलोकस्थित वसनाली के बाहरीक्षेत्र में भरण समुद्घात किया है और मरण समुद्घातकर बह ऊलोकस्थित वसनाडी के बाहरी प्रदेश में अपर्याप्त अथवा पर्याप्तपृथिवीकायिक रूपले उत्पन्न होने के योग्य हुआ है तो हे भदन्त ! वह वहां कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? ऐसा यह प्रश्न है और हे गौतम! इस सम्बन्ध में पर्याप्त सूक्ष्म पृथिवीकायिक सम्पन्ध जैसा कहा है वैसा ही जानना चाहिये _ 'अहोलोयखेत्तनालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता' मधासभा રહેલ ત્રસ નાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુદ્ઘત કરે, અને મરણ સમુ. દુઘાત કરીને વિગેરે પ્રશ્ન રૂપનું કથન અહિયાં પર્યાપ્ત અને અપર્યાપ્ત બાદર પ્રવિકાયિક જીવના સંબંધમાં કહેવું જોઈએ અને ઉત્તરરૂપે સઘળું કથન પર્યાપ્ત સૂક્ષ્મ પૃવિકાયિકના સંબંધમાં જે રીતે કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે તે સઘળું કથન અહિયાં પણ સમજી લેવું. આ કથનનું તાત્પર્ય એ છે કે-હે ભગવન જે અપર્યાપ્ત અથવા પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવે અધોલકમાં રહેલ ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુદઘાત કર્યો હોય અને મરણ મુદ્દઘાત કરીને ઉર્વલેકમાં રહેલ ત્રસ નાડીના બહારના પ્રદેશમાં અપર્યાપ્ત અથવા પર્યાપ્ત પ્રશ્વિકાયિકપણાથી ઉત્પન્ન થવાને ચોગ્ય બનેલ હોય, તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે ? આ રીતને અહિં પ્રશ્ન કરેલ છે અને તે ગૌતમ આ સંબંધમાં પર્યાપ્ત સૂમ પૃશ્વિકાયિકના સંબંધમાં જે પ્રમાણે આ વિષયમાં કહેવામાં આવેલ
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy