SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका का ला०३४ अ. श.१ सू०३ श प्रभाश्रितैकेन्द्रियाणामुत्पात: ३५७ अत्र रत्नप्रभा प्रकरणे पृथिव्यायेकैकस्मिन् जीवस्थाने विंशति विंशति गमक सद्भावेन पूर्वान्तगमानां चत्वारि शतानि ४००, एवं पश्चिमान्त दक्षिणान्तोत्त रान्तगमानां प्रत्येकं चत्वारि चत्वारिशतानीति समील्य सर्वे पोडशशत संख्यकाः १६०० गमा भवन्तीति ।मू-२॥ इति रत्नप्रभापृथिव्याश्रितोपपातप्रकारपकरात्मकं द्वितीयं सुत्रम् ॥२॥ जीवोंके उत्पाद का वर्णन रत्नप्रभा पृथिवी के दक्षिण चरमात में और समयक्षेत्र में कर लेना चाहिये। आलाप प्रकार इस सम्बन्ध में अपने आप उत्पन्न कर लेना चाहिये । इस प्रकार रत्नप्रभाश्रित उपपात के प्रकार का यह प्रकरण रूप द्वितीय सूत्र समाप्त हुआ। इस रत्नप्रभा प्रकरण में पृथिवी आदि एक एक जीव स्थान में बोस २ गमकोंका सद्भाव है इससे पूर्वान्त गमकों की संख्या ४०० होती है। इसी प्रकार से पश्चिमान्त, दक्षिणान्त और उत्तरान्त गर्माको प्रत्येककी ४००-४०० की संख्या होती है। इस प्रकार चारों दिशाओं के गमक १६०० होते हैं । ॥ २॥ મનુષ્ય ક્ષેત્રમાં સમુદ્ઘત કરેલા જીવના ઉત્પાતનું વર્ણન રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ ચરમન્તમાં અને સમય ક્ષેત્રમાં કરી લેવું. આ રીતે રત્નપ્રભા પૃથ્વીના આશ્રયવાળા ઉપપાતના પ્રકારનું આ પ્રકરણ રૂપ બીજુ સૂત્ર સમાપ્ત થયું. આ રત્નપ્રમાના પ્રકરણમાં પૃવી વિગેરે એક એક જીવ સ્થાનમાં વીસ વીસ ગમકેને સદ્ભાવ કહેલ છે એથી પૂર્વાનના ગામની સ ખ્યા ૪૦ ચારસો થાય છે એજ રીતે પશ્ચિમન, દક્ષિણન્ત અને ઉત્તરાન્ત, ગની દરેકની સંખ્યા ૪૦૦-૪૦૦ ચારસો, ચારસોની થાય છે. આ રીતે ચારે દિશાઓના થઈને કુલ ગમકે ૧૬૦૦ સોળસે થાય છે. સૂરા!
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy