SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ICTATEMBER भगवती पूर्वदर्शित क्रमेण पर्याप्त वादरतेजस्कायिकतया उपपातयितव्यः, यथा-अपर्याप्त सूक्ष्मपृथिवीकायिकजीवस्य, अपर्याप्त पादरतेजस्कायिकेषु उपपातो दर्शित. स्तथैव पर्याप्त बादरतेजस्कायिकेऽपि उपपातो वर्णनीयः, इति ४ 'चाउकाइए मुहुमवायरेसु जहा आउक्काइएसु उवाइओ तहा उपवाएयधों' पृथिवीकायिका सूक्ष्म बादरपर्याप्तापर्याप्त केषु यथा अप्कायिकेषु उपपातितः तथा उपपातयितव्या४ अपर्याप्त सूक्ष्म वायुकायिकेषु १, पर्याप्त सूक्ष्मवायुकायिकेषु२. अपर्याप्त और मरकर वह मनुष्यक्षेत्र में पर्याप्त बाद तेजस्कायिकरूप से उत्पन्न होने के योग्य हुआ तो हैं भदन्त ! वह बहा कितने समयवाले विग्रह से उत्पन्न होता है ? हे गौतम ! जैसा कथन ऊपर किया गया है वैसाही कथन यहां पर भी जानना चाहिये अर्थात् वह यहां एक समयवाले विग्रह से भी उत्पन्न होता है दो समयवाले विग्रह से भी उत्पन्न होता है और तीन समयवाले विग्रह से भी उत्पन्न होता है। इस प्रकार से ये ४ आलाप तेजस्कायिकों की उत्पत्ति के विषय में हो जाते हैं। "वाउकाइए सुहुमबायरेसु जहा आउक्काइएसु उवाइओ तहा उववाएयव्वो' हे भदन्त ! कोई अपर्याप्नक सूक्षा पृथिवीकायिक जीव इस रत्नप्रभा पृथिवी के पूर्व चरमान्त में मरा और मर कर वह इसी रत्नप्रभापृथिवी के पश्चिम चरमान्त में सूक्ष्म अपर्याप्त वायुकायिकों में उत्पत्ति के योग्य हुआ तो हे भदन्त ! वह वहां कितने समय वाले અને મરીને તે મનુષ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત બાદર તેજસ્કાલિકપણાથી ઉત્પન્ન થવાને ગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે. ગૌતમ ! ઉપર જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું. અર્થાત–તે ત્યાં એક સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન થાય છે, બે સમયવાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે અને ત્રણ સમય વાળી વિગ્રહગતિથી પણ ઉત્પન્ન થાય છે, આ પ્રમાણેના આ ચાર આલાપ તેજસ્કાયિકની ઉત્પત્તિના સંબંધમાં થઈ જાય છે 'वाउकाइए सुहमवायरेसु जहा आउक्काइएसु उववाइओ तहा उववाएयव्वो' 8 लगवन् अपर्याप्त सूक्ष्म वायुयि ७१ मा રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમાન્તમાં મરણ પામે અને મરીને તે આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમચરમાન્તમાં સૂક્ષ્મ અપર્યાપ્તક વાયુકાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય બનેલ હોય તે હે ભગવન તે ત્યાં કેટલા સમયવાળી વિગ્રહ ..
SR No.009327
Book TitleBhagwati Sutra Part 17
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages812
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy