SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययन्द्रिका टीका श०२५ उ.४ सू०१ परिमाणमेदनिरूपणम् ७३७ दशशते चतुर्थे उद्देशके तथैव-यस्मात्-राशिविशेषात् चतुर्णा चतुर्णामपहारे कृते सति चत्वार एवाऽवशिष्टा भवेयुः। तस्य राशिविशेषस्य कृतयुग्म इति नाम भवति । तथा-चतुर्भिरपरहारे विशेषे त्र्योन इति नाम भवति । द्विशेषे द्वापरयुग्म इति नाम भवति । एकावशेषे कल्योज इति नाम भवति। यथा-पोडशसंख्यायां चतुर्मिरपहारे चत्वारः शिष्यन्ते . अतस्तत्र कृतयुग्मता । यथा-पञ्चदशसंख्यायां चतुर्मिरपहारे त्रय एव शिष्यन्ते-इति तस्य नाम योजो भवति । यथैव चतुर्दशप्रभुश्री कहते हैं-एवं जहा अट्ठारसमसए चउस्थे उद्देसए तहेव जाव से तेणट्टेणं गोयमा। एवं वुच्चई' हे गौतम ! अठारहवें शतक के चतुर्थ उद्देशक में कहे अनुसार मैंने ऐसा कहा है कि राशियां कृतयुग्म से लेकर कल्योजतक चार प्रकार की होती है। जिस राशिविशेष में से चार चार का अपहार करने पर अन्त में चार घचे रहते हैं ऐसी वह राशि कृतयुग्म कहलाती है। जिस राशिविशेष में से चार २ का अपहार करने पर अन्त में तीन बच जाते हैं ऐसी वह राशिविशेष ज्योज कहलाती है। जिस राशिविशेष में से चार २ का अपहार करने पर अन्त में दो बच जाते हैं ऐसी वह राशिविशेष द्वापरयुग्म कहलाती है और जिस राशिविशेष में से चार का अपहार करने पर अन्त में एक बच जाता है ऐसी वह राशिविशेष कल्योज कहलाती है। जैसे-१६ की संख्या में से जब चार २ का अपहार किया जाता है तो अन्त में ४ बचे रहते हैं इसलिये यह राशि कृतयुग्म कहलाती है। १५ की संख्या में से जव ४-४ का अपहार किया जाता है तब श्री गौतम स्वामीन ४ छ -'एव जहा अट्ठारसमसए चउत्थे उद्देसए तहेव जाव से तेणटेणं गोयमा । एवं वुच्चइ' गौतम ! मटारमा शतना याथा ઉદેશામાં કહ્યા પ્રમાણે મેં એવું કહ્યું છે કે-કૃતયુગ્મથી લઈને કલેજ સુધીની રાશિ ચાર પ્રકારની હોય છે. જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરવાથી છેવટ ચાર બચે છે, એવી તે રાશિ કૃતયુમ કહેવાય છે. જે રાશિ વિશેષમાંથી ચારને અપહાર કરતાં અંતે ત્રણ બચે છે, એવી તે રાશિ જ કહેવાય છે. જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરતા છેવટે બે બચે છે, એવી તે રાશિ દ્વાપરયુગ્મ કહેવાય છે. અને જે રાશિ વિશેષમાંથી ચાર ચારને અપહાર કરતાં અન્તમાં એક બચે છે, એવી તે રાશિવિશેષ કોજ કહેવાય છે. જેમ કે-૧૬ સેળની સંખ્યામાંથી જ્યારે ચાર ચારને અપહાર કરવામાં આવે છે, તે છેવટે ચાર બચે છે, તેથી તે કૃતયુગ્મ રાશિ કહેવાય છે. ૧૫ પંદરની સંખ્યામાંથી જ્યારે ૪-૪ ને અપહાર કરવામાં આવે ત્યારે भ० ९३
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy