SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२५ उ.३ सू०७ प्रकारान्तरेण श्रेणीस्वरूपनिरूपणम् ७१९ छाया-सूत्रार्थः खलु प्रथमो, द्वितीयो नियुक्तिमिश्रितो मणितः। . तृतीयश्च निरवशेष एपविधिभवत्यनुयोगे ॥१॥ मूत्रार्थमात्रप्रतिपादनपरकः सूत्रार्थोऽनुयोगः । अयमाशयः-गुरुभिः सूत्राणामर्थमात्र कथनात्मक एव प्रथमोऽनुयोगः कर्तव्यः यावता प्राथमिकविनेयानां मतिव्यामोहो न भवेत् सूत्रार्थादधिक्कथने पदाचित तत्सम्भवादिति ।१। द्वितीयोऽनुयोगः सूत्रस्याकिनियुक्तिमिश्रः कर्त्तव्यः इत्येवं भूतो जिनादिभिर्भणितः ।२। तृतीयश्चाऽनुयोगो निरवशेषः-निरवशेषस्य-प्रस ताऽनुमसक्तस्य सर्वस्याप्यर्थस्य कथनात्-कत्र्तव्यः, एपः-अनन्तर क्तः प्रकारत्रय मणिओ 'तहलो य निरबसेसो एसविही होइ अणुजोगे' यहां तक की ग्रहण करनी चाहिये। इस गाथा द्वारा अनुयोग के सम्बन्ध में विधि प्रकट की गई है-इसमें लर्व प्रथम सूत्रार्थ का कथन बाद में नियुक्ति मिश्र अर्थ और बाद में सर्व अर्थ का कथन करने की बात कही गई है। यही अनुयोग के सम्बन्ध में विधि है केवल स्त्रार्थ का प्रतिपादन करना इसका नाम अनुयोग है । तात्पर्य यह है कि गुरुजनों को सर्व. प्रथम सूत्रों का अर्थमात्र कथन रूप ही अनुयोग करना चाहिये । यह पहिला अनुयोग है । क्यों कि जो पहिछे ही पहिले शिष्य हुए हैं यदि उनके प्रति सूत्रार्थ अधिकरूप में कहा जायगा तो हो सकता है कि उनकी मति में व्यामोह (भ्रम) हो जावे अतः ऐसा न हो इसके लिये ऐसा कहा गया है कि गुरु को सब से पहिले अपने शिष्यो के प्रति केवल सूत्रों का अर्थ ही कहना चाहिये । याद में उस अर्थ को नियुक्ति से मिश्रित तहमओय निरवसेसो एस विही हाई अणुजोगे' 241 ४यन सुधानु ४थन अक्षय કરવું જોઈએ. આ ગાથાદ્વારા અનુગ સંબંધી વિધિ બતાવેલ છે તેમાં સૌથી પહેલાં સૂત્રાર્થનું કથન કર્યું છે, તે પછી નિયુક્તિ મિશ્ર અર્થ અને તે પછી બધા અર્થોનું કથન કરવાની વાત કહી છે આજ અનુગ સંબધી વિધિ કહી છે, કેવળ સૂત્રાર્થનું પઠન કરવું તેનું નામ અનુગ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-ગુરૂજનોએ સૌથી પહેલાં સુત્રોના અર્થ માત્રના કથન રૂ૫ જ અનુયોગ કરે જોઈએ, આ પહેલો અનુગ છે. કેમકે-જે તરતમાં જ શિષ્ય થયા છે, તેઓને સૂવાર્થ વિશેષ રૂપથી કહેવામાં આવે તે કદાચ તેઓની બુદ્ધિમાં વ્યામોહ-ભ્રમ થવા સંભવ છે, જેથી એવું ન થાય તે માટે એવું કહ્યું છે કે-ગુરૂએ સૌથી પહેલાં પિતાના શિષ્યો પ્રત્યે કેવળ સૂત્રોના અર્થ જ કહેવા જોઈએ. તે પછી તે અને નિર્યુક્તિથી મિશ્રિત કરીને
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy