SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती २१० तादृशेभ्योऽपि भागत्योत्पधन्ते । हे भदन्त ! यश्चतुरिन्द्रियेपु पृथिवीकायिक समुत्पत्तियोग्यो विद्यते स कियकालस्थिति केषु चतुरिन्द्रियेषु उत्पद्यते इत्यादिक सर्व प्रश्नोत्तरादिकं त्रीन्द्रियप्रकरणवदेव डापि अनुस्मरणीयम् इत्याशयं हृदि निवेश्याह-'जहा' इत्यादि, 'जहा तेइंदिया णं उद्देसमो तहेब चउरिदियाण वि' यथायेनेव प्रकारेण त्रीन्द्रियाणामुद्देशका कयित स्तथैव चतुरिन्द्रयाणामपि उद्देशको वर्णनीयः। त्रीन्द्रियमकरणापेक्षया यद्वैलक्षण्यं तदर्शप्रति-'णवर' इत्यादि, 'णवरं ठिई संवेदं च जाणेज्जा' नवरम्-केवलं स्थिति संवेधं च भिन्नतया और अपर्याप्त पादर पृथिवी आदि एकेन्द्रिय तिर्यग्योनिकों से भी आकरके उत्पन्न होते हैं। पुनः गोमम प्रभु से अप ऐला प्रश्न करते हैं-जो चतुरिन्द्रिय जीवों में उत्पत्ति के योग्य पृथिवीमायिक है वह कितने काल की स्थिति घाले चोइन्द्रिय जीघों में उत्पन्न होता है तो इसके उत्तर में प्रभु कहते हैं, हे गौतम! इस विषय के प्रश्न का उत्तर तथा और भी परिमाण आदि द्वारों के सम्बन्ध के प्रश्नों का उत्तर तेह. न्द्रिय के प्रकरण के जैसा ही है-अर्थात् तेइन्द्रिय प्रकरण में जैसा.कहा गया है वही सय यहां पर भी लमझ लेना चाहिये । इसी बात का कथन उन्हों ने 'जहा तेइंदियाणं उद्देसओ तहेव चरियाणं वि' इस सूत्रद्वारा प्रकट किया है। हां, तेइन्द्रिय प्रकरण की अपेक्षा इस प्रकरण में जहां भिन्नता है उसे वे 'णवरं ठिई संवेहं च जाणेज्जा' इस सूत्रपाठ द्वारा यह समझाया गया है कि केवल स्थिति और થાય છે. અને અપર્યાપ્ત બાદર પૃવિકાય વિગેરે એક ઈન્દ્રિયવાળા તિયચ નિકેમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે – હે ભગવન ચાર ઈદ્રિયવાળા જેમાં ઉત્પન્ન થવાને ચગ્ય પૃથ્વીકાયિક જે જીવ છે, તે કેટલા કાળની સ્થિતિવાળા ચાર ઈદિય માં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે – હે ગૌતમ! આ વિષયના પ્રશ્નને ઉત્તર તથા બીજા પરિમાણુ વિગેરે દ્વારેના સંબંધના પ્રશ્નોને ઉત્તર ત્રણ ઈન્દ્રિયેના પ્રકરમાં કદા પ્રમાણે છે. અર્થાત્ ત્રણ ઈદ્રિયવાળા ના પ્રકરણમાં જે પ્રમાણે આ વિષય સંબંધી કથન કરવામાં આવ્યું છે, તે તમામ કથન અહિયાં આ ચાર ઈદ્રિયના પ્રકરણમાં પણ સમજી લેવું. આ સંબધી કથન સૂત્રકારે, 'बहा तेइंदियाणं उडेखो तहेव चरि दियाण वि' मा सूत्र द्वारा प्रगट रेल છે. ત્રણ ઈદ્રિયવાળા જીવોના પ્રકરણના કથન કરતાં આ પ્રકરણમાં જ્યાં જુદાં प , २ मा ‘णवर ठिई संवेहं च जाणेज्जा' मा सूत्रपा द्वारा प्रगट
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy