SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयन्द्रिका टीका श०२४ उ.१७९०१ द्वीन्द्रियजीवोत्पत्त्यादिनिरूपणम् १९५ कायिक में उत्पन्न होने योग्य पृथिवीकायिक जीव की वक्तव्यता कही गई है वही वक्तव्यता यहां पर भी कह लेनी चाहिए अर्थात् यहां बेइंद्रियों का सूत्र होने से बेइंद्रिय के अनुसार उत्पादपरिमाणस्थिति आदि सब द्वार ध्यान में लेकर कह देना चाहिये। जब प्रभु से गौतम ने ऐसा पूछा कि हे भदन्त | पृथिवीकायिक जीव जो कि वेइन्द्रियों में उत्पन्न होने के योग्य है वह कितने काल की स्थितिवा-दीन्द्रियों में उत्पन्न होता है ? तो इस प्रश्न के उत्तर में प्रभु ने उनसे कहा-कि हे गौतम। वह जघन्य से एक अन्तर्मुहूर्त की स्थितिघाले द्वीन्द्रियों में उत्पन्न होता है और उत्कृष्ट से घारह वर्ष की स्थितिवाले द्वीन्द्रियों में उत्पन्न होता है उत्पातबार में द्वीन्द्रियों में उत्पन्न होने वाला पृथिवीकायिक उत्कृष्ट से बारह वर्ष की स्थितिवाले द्वीन्द्रियों में उत्पन्न होता है, क्यों कि द्वीन्द्रियों की स्थिति बारहवर्ष की ही कही गई है पृथिवी कायिक जब पृथिवीकाय में उत्पन्न होता है तब पृथिवीकायिक की स्थिति उत्कृष्ट पाईस हजार वर्ष की होने के कारण पृथिवीकायिक सूत्र में बाईसहजारवर्ष की स्थितिवालों में उत्पन्न होने का कहा है किन्तु જે રીતે પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થવાને ચગ્ય પૃથ્વીકાયિક જીવના સંબંધમાં કથન કર્યું છે, તેજ પ્રમાણેનું કથન અહિયાં પણ સમજવું જોઈએ. અર્થાત્ અહિયાં બે ઈન્દ્રિયનું સૂત્ર હોવાથી બે ઈનિદ્રયના કથન પ્રમાણે ઉત્પાત પરિણામ સ્થિતિ વિગેરે બધા દ્વારે ચગ્ય રીતે કહેવા જોઈએ. જ્યારે ગૌતમક્વામીએ પ્રભુને એવું પૂછયું કે હે ભગવન પૃથ્વીકાયિક જીવ કે જે દ્વીન્દ્રિમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા કન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ તેઓને કહ્યું કે કે-હે ગૌતમ! તે જઘ. ન્યથી એક અંતમુહતની સ્થિતિવાળા કીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી ૧૨ બાર વર્ષની સ્થિતિવાળા હીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. ઉત્પાતકારમાં કીન્દ્રિમાં ઉત્પન થવાવાળા પૃથ્વીકાયિક છે ઉત્કૃષ્ટથી બાર વર્ષની સ્થિતિવાળા હીન્દ્રિમાં ઉત્પન્ન થાય છે. કેમકે દ્વીજિયેની સ્થિતિ બાર વર્ષની જ કહી છે. પૃથ્વીકાયિક જ્યારે પૃવીકાયિકમાં ઉત્પન્ન થાય છે. ત્યારે પૃથ્વીકાયિકની સ્થિતિ ઉકષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની હોવાથી પૃવીકાયિક સૂત્રમાં ૨૨ હજાર વર્ષની સ્થિતિવાળાઓમાં ઉત્પન્ન થવાનું કહેલ છે. પરંતુ અહિયાં બાર વર્ષની સ્થિતિવાળા હીન્દ્રિમાં
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy