SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती सूत्रे ૯૮ समुत्पद्यन्ते अथवा अपर्याप्तकचतुरिन्द्रियेभ्य आगत्य समुत्पयन्ते इति प्रश्नः, हे गौतम | पर्याभ्योऽपर्याप्त केभ्यश्चागत्य उत्पद्यन्ते इत्युत्तरम् हे भदन्छ ! यः चतुरिन्द्रियजीवः पृथिवीकायिकेषु उत्पत्ति योग्यो विद्यते स कियत्कालस्थितिकपृथिवीकायि के पूत्पद्यते इति पुनः प्रश्नः, हे गौतम! जघन्येनाहस्थितिकेषु उत्कृष्टतो द्वाविंशतिवर्षसहस्रस्थितिकेषु पृथिवीकायिकेषु समुत्पते इत्युत्तरम् हे भदन्त । ते जीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते हे गौतम! जघन्येन एको वा द्वौ वा है - तो क्या वे पर्याप्त चौइन्द्रियों से आकर के उत्पन्न होते हैं ? अथवा कौन्द्रियों से आकरके उत्पन्न होते हैं ? इस प्रकार के प्रश्न के उत्तर में प्रभु कहते हैं - हे गौतम! पृथिवीकाधिक पर्यातक और अपर्याप्तक दोनों भी प्रकार के चौरन्द्रियों से आकर के उत्पन्न होते हैं, अब गौतम प्रभु से ऐसा पूछते हैं- हे भदन्त ! जो चतुरिन्द्रिय जीव पृथिवीकायिकों में उत्पन्न होने के योग्य है वह कितने काल की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है ? उत्तर में प्रभु कहते हैं - हे गौतम ! ऐसा वह जीव जघन्य से अन्तर्मुहूर्त्त की स्थिति वाले पृथिवीकायिकों में और उत्कृष्ट से २२ बाईस हजार वर्ष की स्थिति वाले पृथिवीकायिकों में उत्पन्न होता है। - अब पुनः गौतम प्रभु से ऐसा पूछते हैं - हे भदन्त ! ऐसे वे जीव वहां एक समय में कितनी संख्या में उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम! ऐसे वे जीव वहां एक समय में जघन्य से एक अथवा ઉત્પન્ન થાય છે, તે શુ' તે પર્યાપ્તક ચાર ઈદ્રિય વાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તક ચાર ઇઇંદ્રિય વાળાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરનાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ પર્યાપ્ત અને પર્યાપ્ત અને અન્ને પ્રકારના ચાર ઇઇંદ્રિય વાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે-હે ભગવન્ જે ચાર ઇદ્રિયવાળા જીવા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થવાને ચૈગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! એવા તે જીવ જઘન્યથી અંતર્મુહૂત ની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષોંની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે. હવે ફરીથી ગૌતમસ્વામી પ્રભુને એવુ પૂછે છે કે—હે ભગવન એવા તે જીવા એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! એવા તે જીવ એક સમયમાં ત્યાં જઘન્યથી
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy