SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 'प्रमेयचन्द्रिका टीका श०२४ उ. १२ सूं०३ द्वीन्द्रियेभ्यः पू. नामुत्पत्तिनिरूपणम् ३ खल भदन्त ! यो भव्यः पृथिवी कायिके पूत्यत्तुम्, सखल भदन्त ! कियत्काल . स्थिति के पूत्पद्यन्ते गौतम ! जघन्येन अन्तर्मुहूर्त्तस्थितिकेषु उत्कृष्टतो द्वाविंशतिवर्षसहस्रस्थितिकेषु पृथिवीका विके पूत्पचते ते खलु भदन्त ! जीवा एकसमये कियन्त उत्पद्यन्ते पृथिवीकाये गौतम ! जघन्येन एको वा द्वौ वा यो वा उत्कृष्टतः संख्याता असंख्याता वोत्पद्यन्ते इत्युत्तरम् इत्यादिरूपेण इंदापि नवापि गमा वक्तव्या इत्याशयेनैवाह - 'एवं चेत्र' इत्यादि, 'एवं चैव नव गमगा भाणियन्त्रा' एवमेव - द्वीन्द्रियादिवदेव त्रीन्द्रियजीवानामपि नव गमका भणिउत्पन्न होता है और अपर्याप्तक तेइन्द्रियों से आकर के भी जीव पृथिवीकायिक रूप से उत्पन्न होता है, अब इस पर पुनः गौतम प्रभु से पूछते हैं- 'हे भदन्त ! जो तेइन्द्रिय जीव पृथिवीकापिकों में उत्पन्न होने के योग्य है, वह हे भदन्त ! कितने काल की स्थितिवाले पृथिनोकायिकों में उत्पन्न होता है ? उत्तर में प्रभु कहते है - हे गौतम! वह जघन्य से अन्तकी स्थितिवाले पृथिवीकायिकों में उत्पन्न होता है और उत्कृष्ट से २२ हजार वर्ष की स्थितिवाले पृथिवीकायिकों में उत्पन्न होता है। अब गौतम पुनः प्रभु से ऐसा पूछते हैं कि- 'ते णं भंते! जीवा०" हे भदन्त ! ऐसे वे जीव वहां एक समय में कितने उत्पन्न होते हैं ? उत्तर मैं प्रभु कहते हैं - हे गौतम! ऐसे वे जीव वहाँ एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं । इस प्रकार से यहां नौ गम कहना · છે. અને અપર્યાપ્તક ત્રણ ઈંદ્રિયવાળા જીવામાંથી આવીને પણ જીવ પૃથ્વીકા યિક પણાથી ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં ફરીથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે—હે ભગવન્ ત્રણ ઇન્દ્રિયવાળા જીવે પૃથ્વિકાયિકામાં ઉત્પન્ન થવાને ચેાગ્ય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્પન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-કે ગૌતમ તે જઘન્યથી અંતર્મુહૂતની સ્થિતિવાળા પૃથ્વીકાયામાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી ૨૨ ખાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકામાં ઉત્ત્પન્ન થાય છે. इरीथी गौतमस्वाभी असुने येवु पूछे छे है- 'ते ण भंते जीवा०' हे भगवन् એવા તે જીવ એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે? આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-૪ ગૌતમ! એવા જીવા ત્યાં એક સમયમાં જઘન્યથી એક અથવા એ અથવા ત્રણુ સુધી ઉત્પન્ન થાય છે અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે અહિયાં નવ ગમે
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy