SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२४ उ.३०१ नागकुमारदेवस्योत्पादादिकम् ६३३ स एव जघन्यकालस्थितिको जीवो जघन्यकालस्थितिकनागकुमारावासे समुत्पघेत तदा तत्रापि एव वक्तव्यता निरक्शेपा भणितव्येति पञ्चमो गमः ५। - ___ स एव स्वयं जघन्यकालस्थितिको जीव उत्कृष्ट कालस्थितिकनागकुमारावासे जायते तदा तस्यापि पूर्वपदर्शितरीत्यैव सर्वाऽपि वक्तव्यता वक्तव्येति, नवरं कालापेक्षया जघन्योत्कृष्टाभ्यां सातिरेके द्वे पूर्वकोटी एताव- - स्कालपर्यन्तं सेवेत तथा एतावत्कालपर्यन्तं गमनागमने कुर्यादिति षष्ठो गमः ६। अथ तृतीयत्रिकं दर्शयितुमाह-'सो चेव' इत्यादि, 'सो चेव अप्पणा उकोसकालटिइओ जाओ' स एव आत्मनोरकर्षकालस्थितिको जात, स एव संख्यातवर्षा नागकुमारों के आवास में उत्पन्न होता है तो उस सम्बन्ध में भी पूर्व प्रदर्शित रीति के अनुसार ही समस्त वक्तव्यता यहां वक्तव्य होती हे यह पांचवा गम है वही जीव जघन्य काल की स्थितिवाला उत्कृष्ट काल की स्थिति वाले नागकुमारों के आवासोमें उत्पन्न होता है तब उसके संबन्ध में भी पूर्व प्रदर्शित रीतिके अनुसार ही सभी वक्तव्यता समझ लेनी चाहिए परन्तु जहां पर दोनों में भिन्नता आती है वह इस प्रकार से है-काल की अपेक्षा वह जघन्य और उत्कृष्ट से सातिरेक दो पूर्वकोदि. तक उस तिर्यग्गति का और नागकुमार गति का सेवन करता है, और इतने ही काल तक वह उस गति में गमनागमन करता है। ऐसा यह छठ्ठा गमक है। अब सूत्रकार तृतीय त्रिक को प्रकट करने के लिये ऐसा कहते हैं'सो चेव अप्पणा उक्कोसकालहिइओ जाओ' यदि वह असंख्यात वर्षाકાળની સ્થિતિવાળા નાગકુમારના આવાસમાં ઉત્પન્ન થાય છે તે તે સંબંધમાં પણ પહેલા કહેલ રીત પ્રમાણે જ સઘળું કથન અહિં કહેવું જોઈએ એ રીતે આ પાંચમો ગમ કહ્યો છે. પ ણ હવે છઠ્ઠો ગમ કહેવામાં આવે છે–જઘન્ય કાળની સ્થિતિવાળે જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નાગકુમારોના આવામાં ઉત્પન્ન થાય છે. તે તે. સંબધી પણ પહેલા કહ્યા પ્રમાણેની રીતથી જ તમામ કથન સમજી લેવું, પરંતુ જ્યાં એ કથન કરતાં બન્નેમાં જુદા પણ આવે છે, તે આ પ્રમાણે છે,-કાળની અપેક્ષાથી તે જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક બે કોટિ સુધી તે તિય"ચ ગતિન અને નાગકુમાર ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે એ ગતિમાં ગમનાગમન કરે છે, આ રીતે આ છો ગમ છે. ૬ - હવે સૂત્રકાર ત્રીજા ત્રિકને બતાવવા માટે નીચે પ્રમાણે સૂત્રપાઠ કહે छे-'सो चेव अप्पणा उक्कोसकालठ्ठिइओ जाओ'ने ते मध्यात वर्षनी भ० ८०
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy