SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ - -- ५९२ भगवतीचे ख्याः, देवानां तेजोलेश्याया अभ्युपगमात्, रत्नप्रभागामिनां जघन्यस्थितिकानाम् आयास्तित्र एव लेयाः कथिताः एषु पुनश्चतस्रो लेश्या भवन्ति अमोपु तेजो लेश्यावतामभ्युत्पत्तेः तथा रत्नपभानरकगामिनां जघन्यस्थितिकानामप्रशस्तान्येव अध्यवसायस्थानानि कथितानि-इह तु प्रशस्तान्येव अध्यवसायस्थानानि । उत्कृष्टकहते हैं-चत्तारि लेस्लामी' जब वह जघन्य काल की स्थितिवाला होता है तथ बीच के चौथे पांचवें और छठे, इन तीन गमों में इस प्रकार से भेद होता है कि उसके चार लेख्याएं होती है अध्यवसाय प्रशस्त होते हैं अप्रशस्त नहीं हं ते है-तात्पर्य यह है कि जब वह पर्याप्त संज्ञी पञ्चेन्द्रिय तिर्यग्योनिक जीव स्वयं जघन्य काल की स्थिति वालों असुर कुमारों में उत्पन्न होता है तो इन ४-५-६ तीनों गमों में रन्नप्रभा के गमोंकी अपेक्षा यह पूर्वोक्त भेद होता है । यही बात 'चत्तारि लेस्सामो अज्झवसाणा पसस्था नो अप्पसस्था' इस सूत्रपाठ द्वारा प्रकट की गई है। यहां जो चार लेश्याओं के सद्भाव होने की बात कही गई है वह देवों के तेजोलेश्या के सद्भाव से कही गई है, रत्नप्रभा गामी जघन्य स्थिति वालों के आदि की तीन ही लेश्याएं कही गई है-तब कि यहां चार कही है क्योंकि असुरों में तेजोलेश्यावालों की भी उत्पत्ति होती है। तथा-रत्नप्रभा नरक गामी जघन्य स्थितिवालों के अध्यवसाय स्थान अप्रशस्त ही होते हैं । पर यहां वे प्रशस्त ही होते हैं। उत्कृष्ट काल की 'चत्तारि लेस्साओ' न्यारे यानी स्थितिवाणो होय छे. त्यारे १२-यना ત્રણ ગામમાં આ રીતે જુદાઈ થાય છે. કે તેઓને ચાર લેશ્યાઓ હોય છે. તેમને અધ્યવસાન પ્રશસ્ત હોય છે. અપ્રશરત હેતુ નથી કહેવાનું તાત્પર્ય એ છે કે-જ્યારે તે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વાળો જઘન્ય કાળની સ્થિતિવાળો હોય અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે તે આ ૪–૫-૬ ત્રણે ગમેમાં રત્નપ્રભા પૃથ્વીના ગમ કરતા मा पi gस से डाय छे. मे पात 'चत्तारि लोस्साओ अज्ञवसाणा पसत्था नो अप्पसस्था' मा सूत्राथी प्रगट ४२८ छे. मलियारे यार वेश्याम હોવાનું કહ્યું છે. તે દેવેને તેજસ વેશ્યાના સદુભાવથી કહેલ છે રતનપભામાં જવાવાળા જઘન્ય સ્થિતિવાળાને પહેલી એટલે કે કૃષ્ણ, નીલ, અને કાપિત એ ત્રણ જ લેશ્યાઓ કહી છે. જ્યારે અહિયાં ચાર લેસ્થાઓ કહી છે કેમ કે–અસુરકુમારોમાં તેજલેશ્યા વાળાઓની ઉત્પત્તિ હોય છે, તથા રત્નપ્રભા નરકમાં જવાવાળા જઘન્ય સ્થિતિ વાળાઓને અધ્યવસાન સ્થાન અપ્રશસ્તજ હોય છે. પરંતુ અહિયાં પ્રશસ્ત જ કહ્યો છે. ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળાને
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy