SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ____ भगवतीसत्र स्मिन् समये तत्र नरकावासे कियन्त उत्सब ते इति, अनोत्तरं पूर्ववंदेव हे गौतम । ते जी जघन्यन एको वा द्वौ चा त्रयो वा एकस्मिन् समये नरकावासे समुत्पद्यन्ते उत्कृष्टता संख्याता वा असंख्याता वा एकस्मिन् समये रत्नप्रभा नरकावासे समुत्पद्यन्ते इत्युत्तरम् एनदेव दर्शयति- 'सेसं इत्यादिना, 'सेस चेव' शेषम्-उत्पादपरिमाणातिरिक्तमुत्तरं तदेव यदेव पूर्व कथितम् तदेव नान्य ततो भिन्नं किमपि 'ताई चेव तिन्नि णागत्ताई तान्येव त्रीणि नानात्वानि यावत् आयुष्याध्यवसानानुबन्धेषु तदेव नानात्वं ज्ञातुम् यदितोऽव्यहित पूर्वत्रे कथितम्, तथाहि-आयुर्विपये जघन्योत्कृष्टाम्यामायुरन्तमुहर्गमात्रम् असंख्यातानि अध्यासानानि तानि नो प्रशस्तानि अपितु अपशस्तानि अनुबन्धोऽवाले पर्याप्त असंज्ञी पञ्चेन्द्रिय तिर्यश्च एक समय में उस नरकावाम में कितने उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम से कहते हैंवे वहां एक समय में जघन्य से तो एक या दो या तीन तक उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं।' 'सेसं तं चेव ताई चेव तिणि णाणत्ताई जाव' उत्पात और परिमाण से अतिरिक्त और सब कथन संहनन द्वार में, अवगाहना आदि द्वारों में जैसा पहले किया गया है, वैसा ही जानना चाहिये, यहां यदि उस पूर्वोक्त कथन से कोई भिन्नता है तो वह केवल आयु, अध्यवसाय और अनुबन्ध इन तीन द्वारों में है, इन तीन द्वारों में जो भिन्नता है उस सम्बन्ध में कथन अपवहित पूर्व सूत्र में प्रकट कर दिया गया है जसे-आयु, जघन्य और उत्कृष्ट से अन्नहर्त प्रमाण है अध्यवसाय असंख्य होते हैं, वे प्रशस्त नहीं होते हैं किन्तु ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કેતેઓ ત્યાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ સુધી ઉત્પન્ન થાય છે, अन कृष्टथी सण्यात अथवा असण्यात सत्पन्न थाय छे. 'सेसं तं चेव' ઉત્પાત અને પરિમાણ શિવાયનું બીજુ તમામ કથન, સંહનન દ્વારમાં અને અવગાહના વિગેરે દ્વારમાં પહેલાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે સમજવું. અહિયાં તે પૂર્વોક્ત કથનમાં જે કાંઈ જુદાપણ હોય તો તે કેવળ આયુ. અધ્યવસાન, અને અનુબન્ધ આ ત્રણ દ્વારમાં છે. આ ત્રણ દ્વારામાં જે ભિનપણું છે તે આની પહેલાના સૂત્રમાં પ્રગટ કરેલ છે જેમકે-આયુ, જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મહત પ્રમાણ છે. અધ્યવસાન, અસંખ્ય હોય છે, તે પ્રશસ્ત હે તા નથી પણ અપ્રશસ્ત હોય છે. અનુબંધ અંતમુહૂર્ત મ ત્ર હોય છે. આ શિવાય • ઉત્પાદ, પરિમાણુ, સહનન, વિગેરે બધાનું કથન પૂર્વ પ્રકરણમાં જે પ્રમાણે
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy