SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका शा०२१ व. ३ औषधिवनस्पतिमतस्यादिगतजीवनि० . .२५७ अतसीमूळत्योत्पद्यते-एवं क्रमेण कियकालमतसीप्रभृतीनां मूलं से देते. कियत्काल गमनागमनं करोतीति प्रश्ना, एवम्-एकेन्द्रिय -विकलेन्द्रिय-तिर्यकपश्चेन्द्रिय -मनुष्यत्वं प्राप्य पुनरपि अतसीप्रभृतिमूले उत्पद्य तत् कियत्कालं सेवते कियेस्कालं च गमनागमनं करोतीति च प्रश्नः, जघन्येन भवद्वयपर्यन्तम् उत्कृष्ट तोऽसंख्यावभवपर्यन्तं तिष्ठति गमनागमनं करोतीति उत्तरम् । एष से पनकाला, गमनागमनकालश्च पृथिवीत आरभ्य वायुकायपर्यन्तं बोध्या, अन्येषां तु पृथक पृथगेव सेवनकालो गमनागमनकालश्च किन्तु नव सर्वेषां सम इति सर्व शाल्या; आदि के मूल को छोड़कर यदि वह पृथिवी के जीव रूप से उत्पन्न हो जाता है और फिर वहां से भी मरकर वह पुनः अतप्ती आदि के मूल के जीवरूप में उत्पन्न हो जाता है तो इस प्रकार से वह कपतक गमनागमन किया करता है ? इसी प्रकार से वह अतसी आदि के मूल का जीव एकेन्द्रिय, दीन्द्रिय, तेइन्द्रिय, वौइन्द्रिय, तियरपंचेन्द्रिय एवं मनुष्य इनकी पर्याय प्राप्त कर पुनः वहां से मरकर उनके मूल का जीव बन जाता है तो इस प्रकार से वह कबतक उनके मूल का सेवनकरती रहता है-अर्थात् इस प्रकार से वह कषतक गमनागमन किया करता है ? जघन्य से वह वहां दो भवत्तक और अधिक से अधिक असंख्यात भवतक रहता है इस प्रकार वह वहां इतने कालतक ममनीगमन किया करता है यह सेवनकाल और गमनागमनकालः पृथिवी से लेकर वायुकायतक जानना चाहिये अन्य जीवों का तो.पृथक् पृथक વિગેરેના મૂળને છોડીને જે તેઓ પૃથ્વીકાયિકના જીવરૂપથી ઉત્પન્ન થઈ જાય છે, અને પછી ત્યાંથી પણ મરીને તે ફરીથી અળસી વિગેરેના મૂળના જીવ રૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ આ રીતે તેઓ કેટલા કાળ સુધી. ગમનાગમન અવરજવર કરે છે? એજ રીતે તે અળસી વિગેરેના મૂળના છ એકેન્દ્રિય, પ્રિીદિય, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, અને મનુષ્યની પર્યાય પ્રાપ્ત કરીને અને ફરીથી ત્યાંથી મરીને તેના મૂળના છવરૂપે બની જાય છે. તે આ રીતે તે ક્યાં સુધી તેના મૂળમાં રહે છે ? અર્થાત આ રીતે ક્યાં સુધી અવર જવર કર્યા કરે છે ? જઘન્યથી તે ત્યાં બે ભવ સુધી અને વધામાં વધારે અસંખ્યાત ભવ સુધી ત્યાં રહે છે. આ રીતે તેઓ ત્યાં આટલાકળ સુધી અવર જવર કર્યા કરે છે. આ સેવન કાળ અને અવંર જવર કોળ પૃથ્વીથી લઈને વાયુકાય સુધી સમજ. બીજા ને સેવનકાળે અને भ०३३
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy