SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रमेयचन्द्रिका टीका श०२१ व. ३ औषधिवनस्पतिअतस्यादिगतजीवनि० २.५५ अतसीप्रभृतिवनस्पतिविशेषाणां मूलतया समुत्पद्यपाना जीवा एकसमयेन कियन्त उत्पद्यन्ते इति प्रश्नस्य जघन्यत एको वा द्वौ वा त्रयो वा उत्कृष्टनः संख्याता वा असंख्याता वा एकसमये समुत्पद्यन्ते इत्युत्तरम् मूलतया समुत्पद्यमानानां जीवानां किती शरीरावगाहनेति प्रश्नस्य जघन्येनाङ्गुलस्यासंख्येयभागमुत्कष्टतो धनुः पृथक्त्वम् धनुर्द्वयादारभ्य नवधनुःपर्यन्तमित्युत्तरम् । ते जीवा ज्ञानाआदि वनस्पतिविशेषों के मूलरूप से उत्पन्न होते हैं' ऐसा होता है, 'देवों से आकरके वे उसरूप से उत्पन्न नहीं होते हैं । अतसी आदि वनस्पतिविशेषों के मूलरूप से जो जीव तिर्यञ्च या मनुष्य से आकर के उत्पन्न होते हैं - वे वहां पर एक समय में कितने उत्पन्न होते हैं ? गौतम ! इस प्रश्न का उत्तर जघन्य और उत्कृष्ट को लेकर इस प्रकार से दिया गया है - जघन्य से एक, दो तीन जीव उन २ गतियों से आकरके वहां उसरूप से उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव उन २ गतियों से आकर के वहां एक समय में उत्पन्न होते हैं । अतसी वनस्पति विशेषों के मूलरूप से जो जीव उत्पन्न होते हैं उनके शरीर की अवगाहना कितनी होती है ? हे गौतम! उन जीवों के शरीर की अवगाहना जघन्य से तो अंगुल के असंख्यातवें भाग प्रमाण होती है और उत्कृष्ट से दो धनुष से लेकर नौ धनुष प्रमाण तक होती है, हे भदन्त ! ये जीव ज्ञानावरणीयादिक कर्मों के અળસી વિગેરે વનસ્પતિ વિશેષેાના મૂળ રૂપથી ઉત્પન્ન થાય છે' આ પ્રમાણે કહ્યું છે. દેવામાંથી આવીને તે જીવે તે રૂપે ઉત્પન્ન થતા નથી. અળસી વિગેરે વનસ્પતિ વિશેષાના મૂળ રૂપથી જે જીવ તિય"ચ અથવા મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે ત્યાં એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે, ? હૈ ગૌતમ ! આ પ્રશ્નના ઉત્તર જઘન્ય અને ઉત્કૃષ્ટને લઇને આ પ્રમાણે કહેલ છે. જઘન્યથી એક બે અથવા ત્રણ જીવે તે તે ગતિયામાંથી આવીને ત્યાં તે તે રૂપે ઉત્પન્ન થાય છે, અને ઉત્કૃષ્ટથી સખ્યાત અથવા અસખ્યાત જીવે તે તે ગતિયાથી આવીને એક સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે. અળસી વિગેરે વનસ્પતિ વિશેષેના મૂળ રૂપથી જે જીવેા ઉત્પન્ન થાય છે, તેએાના શરીરની અવગાહના (લંબ ઈ પહેાળાઈ) કેટલી હાય છે ? હૈ ગૌતમ તે જીવાના શરીરની અવગાહના જઘન્યથી તે એક આંગળના અસખ્યાતમાં ભાગ પ્રમાણવાળી હોય છે. અને ઉત્કૃષ્ટથી એ ધનુષથી લઈને નવ ધનુષ પ્રમાણુ સુધી હાય છે. હું ભગવાન તે જીવા જ્ઞાનાવરણીય આદિ કર્મના અધ કરવાવાળા
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy