SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०२१ ३.१ उ, ३-७ स्कन्धाद्याश्रितजीवनिरूपणम् ५ हे भदन्त ! शलिनी हिगोधूमयवयवयवसंवन्धिनो जीवा' शाल्यादीनी: स्कन्धरूपेणावक्रामन्ति ते जीवाः कुतः स्थानादागत्य तत्रौत्पर्धन्ते कि निरयात् अन्यस्माद्वेति प्रश्नः विर्यग्भ्यो मनुष्येभ्यो वा आगत्य स्कन्धे समुत्पद्यन्ते तंत्र स्कन्धे एकसमयेन कियन्तो जीवा उत्पद्यन्ते इति प्रश्नः जघन्येन एको वा, द्वौ वा, 'यो वा उत्कृष्टत: संख्येया वा असंख्ये या वा जीवा उत्पधन्ते इत्युत्तरमाशरीरावगाहनं कियदिति प्रश्नः जघन्येनाङ्गुलस्यासंख्येयभागम् उत्कृष्टतो नव धनुः तृतीय उद्देश भी समझना चाहिये यहां पर भी गौतम ने प्रभु से ऐसा पूछा है-शालि, ब्रीहि, गोधूम, चव, एवं यक्यव संबंधी जो जीवी वे जब इन शाल्यादिकों के स्कन्धरूप से उत्पन्न होते हैं तो वे जीव कहां से आकर वहां उत्पन्न होते हैं? क्या नरक से आकरके उत्पन्न होते हैं? या अन्य और किसी गति से आकर के यहां उत्पन्न होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु गौतम ले कहते हैं-हे गौतम? शाल्यादि के स्कन्ध में जो जीव उत्पन्न होते हैं वे तिर्यञ्च गति से या मनुष्यगति से आकरके वहां उत्पन्न होते हैं-उस स्कन्ध में एक समय में कितने जीव उत्पन्न होते हैं तो इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम! जघन्य से एक, अथवा दो अथवा-तीन जीव उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात जीव वहां उत्पन्न होते हैं। इनके शरीर की अवगा. हना कितनी होती है ? तो प्रश्न के उत्तर में प्रभु कहते हैं-हे गौतम । उनके शरीर की अवगाहना जघन्य से अङ्गुल के असंख्यातवे भाग વર્ણન પણ સમજવું. આ વિષયમાં પણ ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-શાલિ, વ્રીહી ઘઉં, યવ અને થવયવ સંબંધી જે જીવે છે, તે જ્યારે આ શાલી વિગેરેના સંબંધથી ઉત્પન્ન થાય છે, તે તે જી કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? શું નરકથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? અથવા બીજી કોઈ ગતિથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે–હે ગૌતમ! શાલી વિગેરેના કધમાં જે છ ઉત્પન્ન થાય છે, તે જ તિર્યંચગતિથી અથવા મનુષ્યગતિથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે, તે કંધમાં એક સમયમાં કેટલા ત્યાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ 1 જઘન્યથી એક, અથવા બે, અથવા ત્રણ, છ ઉત્પન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત જીવે ત્યાં ઉત્પન્ન થાય છે. તેઓના શરીરની અવગાહના કેટલી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કેહે ગૌતમ! તેઓના શરીરની અવગાહના જઘન્યથી એક આંગળના અસ,
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy