SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीने नारकाणामुभयविधमपि वेदनं भवति यो नारकः संज्ञित आगत्य नरके उत्पधते तस्य ज्ञानपूर्वकदुःखानुभवस्य जायमानत्वेन निदा वेदना भवति यश्च नारकोऽसंज्ञित आगस्य नारके उत्पद्यते तस्य अज्ञानपूर्वकदुःखानुभवस्य जायमानत्वेन अनिदा वेदना भवति । नारकवदेव असुरकुमारादि देवेष्वपि निदाऽनिदयो व्यवस्था ज्ञातव्या, पृथिवीकायिकत आरभ्य चतुरिन्द्रियान्त जीवानाम् अनिदेव वेदना भवति पश्चेन्द्रियतिरश्चा मनुष्याणां वानव्यन्तराणां च नारकचदेव उभयपकाराऽपि वेदना भवति ज्योतिष्कवैमानिकयोरपि उभयप्रकारा वेदना भवति मायिमिथ्यादृष्टिदेवानां या वेदना भवति सा अनिदा सम्यग् विवेकरहित. स्वात् अमायिसम्यग्दृष्टिमतां देवानां या वेदना सा निदा भवति यतस्तेषां सम्यग् दृष्टिरस्ति इत्यादिसर्व प्रज्ञापनायाः पञ्चत्रिंशत्तमवेदनापदतो द्रष्टव्यं निदा वेदना होती है तथा जो नारक असंज्ञी जीव की पर्याय छोड़कर नरक में उत्पन्न होता है, उसको सुखदुःखका अनुभव अज्ञानपूर्वक जाय. भान होने से अनिदा वेदना होती है नारक के जैसे ही असुरकुमार आदि देवों में भी निदा और अनिदा वेदना की व्यवस्था जाननी चाहिये पृथिवीकाय से लेकर चतुरिन्द्रियान्त जीवों के अनिदा ही वेदना होती है तथा पञ्चेन्द्रिय तिर्यञ्चों को, मनुष्यों को और वानव्यन्तरों को नारक के जैसी ही निदा अनिदा दोनों प्रकार की वेदना होती है। ज्योतिष्क एवं वैमानिकों को भी दोनों प्रकार की वेदना होती है माथिमिथ्यादृष्टिदेवों को जो वेदना होती है वह सम्यग् विवेक रहित होने के कारण अनिदा होती है अमाथिसम्यग्दृष्टिदेवों को जो वेदना होती है वहां निदा वेदना होती है क्योंकि वे सम्यग्दृष्टिवाले होते हैं। નિદા વેદના થાય છે. તથા જે નારકે અસંજ્ઞી જીવની પર્યાયને છોડીને નારકમાં ઉત્પન્ન થાય છે. તેને સુખખને અનુભવ અજ્ઞાનપૂર્વક થાય છે, તેથી તેને અનિદા વેદના થાય છે. તથા નારકોની જેમ જ અસુરકુમાર વિગેરે માંદ પણ નિદા અને અનિદા વેદનાની વ્યવસ્થા સમજવી. પૃવિકાયથી આરંભીને ચાર ઈન્દ્રિયવાળા જેને અનિદા વેદના જ હોય છે. તથા પંચેન્દ્રિય તિર્યંચે અને મનુષ્યને તથા વાચંતોને નારકોની જેમ નિદા અને અનિંદા એ બન્ને પ્રકારની વેદના હોય છે. જતિષ્ક અને વૈમાનિકને પણ અને પ્રકારની વેદના થાય છે. માયિમિથ્યાણિ દેવને જે વેદના થાય છે. તે સમ્યક્ વિવેક વિનાની હોવાના કારણે અનિદા વેદના જ થાય છે. અમાયિ સમ્યગૃષ્ટિ દેને જે વેદના થાય છે તે નિદા વેદના જ થાય છે. કેમ કે તેઓ સમ્યક્ દષ્ટિવાળા હોય છે. ઈત્યાદિ આ
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy