SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ___भगवतीस्त्रे १९२ अनन्तप्रदेशिकस्कन्धपर्यन्तेऽपि विषये ज्ञातव्यम् यदा द्विपदेशादिकसन्धं जानाति तदा तं न पश्यति यदा तु द्विपदेशिकस्कन्धादिकं दर्शनविषयीक्रियते तदा न जानाति विशेषावगाहीज्ञानविपयं न करोतीति । 'सेवं भंते ! सेवं भंते ! ति' तदेवं भदन्त । तदेवं भदन्त ! इति हे भदन्त ! मुश्मस्थूलपदार्थविषयज्ञानदर्शनयो यत् क्रमिकत्वं देवानुपियेण कथितम् तत् एवमेव भवतामाप्तत्वेन भवद्वाक्यस्य सर्वथैव सत्यत्वात् , इत्युक्त्वा भगवन्तं याचनमस्कृत्य संयमेन तपसा आत्मानं भावयन् विहरति ॥ ३॥ इति श्री विश्वविख्यातजगद्वल्लभादिपदभूपितवालब्रह्मचारि 'जैनाचार्य' पूज्यश्री घासीलालचतिविरचिताशं श्री "भगवती" मूत्ररय प्रमेयचन्द्रिका ख्यायां व्याख्यायाम् अष्टादशशतकस्य अष्टमोद्देशकः समाप्तः ०१८-८॥ णुपुद्गल के विषय में किया गया है। वैसा ही कथन दिप्रदेशिक स्कन्ध से लेकर अनन्तप्रदेशिक स्कन्ध तक के विषय में भी कर लेना चाहिये। अर्थात् जब वह द्विप्रदेशिक आदि स्कन्ध को जानता है तब उसे देखता नहीं है। और जब उसे देखता है तब उसे जानता नहीं है। 'सेवं भंते ! सेवं भंते । त्ति' प्रभु के द्वारा अपनी जिज्ञासा के विषयभूत पदार्थों का स्पष्टीकरण सुनकर गौतम ने उनसे कहा हे भदन्त ! ओपके द्वारा कहा गया यह सब विषय का स्पष्टीकरण बिलकुल सर्वथा सत्य ही है २ अर्थात् सूक्ष्म स्थूल पदार्थ को विषय करनेवाले ज्ञान दर्शन के विषय में जो आप देवानुप्रिय ने क्रमिकना का कथन किया है। वह सब ऐसा ही है । सत्य ही है क्योंकि आप में आप्तता है और जो आप्त के वाक्य પ્રદેશવાળા સકંધથી આરંભીને અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીમાં પણ સમજી લેવું, અર્થાત્ જ્યારે તે બે પ્રદેશવાળા વિ. સ્કને જાણે છે. ત્યારે તેને દેખતે નથી. અને જ્યારે તેને દેખે છે, ત્યારે તેને જાણતા નથી. તેમ સમજવું __ "सेव भंते ! सेव' भंते ! ति" प्रभुनी पासेथी पातानी शासाना વિષયવાળા પદાર્થોના સંબંધમાં પૂર્વોક્ત પ્રકારથી સ્પષ્ટીકરણ સાંભળીને ગૌતમસ્વામીએ તેઓને કહ્યું- “હે ભગવન્ આપ દેવાનુપ્રિયે કહેલ આ સર્વ વિષયનું સ્પષ્ટીકરણ બિલકુલ સત્ય છે હે ભગવનું આપનું સઘળું કથન યથાર્થ છે. અર્થાત સૂક્ષમ અને સ્થૂલ પદાર્થોને વિષય કરવાવાળા જ્ઞાન અને દર્શનના સંબંધમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે. તે સઘળું તેજ પ્રમાણે છે. અર્થાત્ સત્ય જ છે. કેમ કે આપ આસ છે, અને આપ્તના વાક્યો નિર્દોષ હોવાથી સર્વ પ્રકારે સત્ય જ હોય છે. આ પ્રમાણે કહીને
SR No.009323
Book TitleBhagwati Sutra Part 13
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages984
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy