SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवतीले साधिकरणी न तु निरधिकरणी, सांसारिकसर्वजीवेषु आभ्यन्तरशरीरादिवाब पुत्रमित्रादिरूपाधिकरणाविरतिमूलकस्वामित्वादिसंवन्धेनाधिकरणस्य नियमतो विधमानत्वेन साधिकरणी एव न तु कदाचिदपि निरधिकरणी यद्यपि स्वामित्वादि संवन्धस्य वृत्त्यनियामकत्वं, वृत्तिलियामरुत्वं नाम यस्मिन् सति हस्तधृतस्य घटादेः हस्तात् पतनं न भवति तत्, तमिन्नं कृत्यनियामकत्वम् , सस्पेनाधाराधेयभावः पुत्रकलबादे न संभवति वृत्तिनियामकसंवन्धत्यै तथात्वनियमात् तथापि दण्डाद् घटो जायते न परमाणोरित्यादि मतीत्या वृत्त्यनियामकस्यापि तथात्वऐसा जो कहा गया है यह अविरति भाष की अपेक्षा लेकर ही कहा गया है। अर्थात् जीन साधिकरणी होता है-निरधिरणी नहीं होता हैऐसा मैंने अविरतिकी अपेक्षा लेकर कहा है। बांसारिक सर्व जीवों में आभ्यन्तर-शरीरादि एवं बाह्य पुत्रमित्रादिरूप अधिकरण जो कि अविरतिमूलक है एवं स्वस्वामिसंबन्धवाला है नियमतः विद्यमान होने से वे साधिकरणी ही हैं निरधिकरणी नहीं यद्यपि स्वामित्वादिसंबन्ध में वृत्ति नियामकता नहीं है क्योंकि यह वृत्ति नियामकता वहीं पर होती है कि जहाँ हस्त में घरे हुए घटादिक फा हाथ से गिरना नहीं होता है। इस प्रकार पुत्र मित्र कलत्रादिकों में वृत्ति नियामकता के अभाव से आधारधेय भाव संवित नहीं होता है फिर भी 'दण्डादिक से घट उत्पन्न होता है, परमाणु से नहीं 'इत्यादि प्रतीति से वृत्यनियामकता भी आधाराधेय सम्पन्ध की ज्ञापक होती है। इस प्रकार वृत्तिनियामकता अविरई पडुच्च " गौतम! 4 नियमथी साधि४२ बाय छे. निरधिःરણ હોતે નથી એવું જે કહેવામાં આવ્યું છે તે અવિરતિભાવની અપેક્ષાથી જ કહ્યું છે અર્થાત્ જીવ અધિકરણવાળ હોય છે. અધિકારણ વિનાને હેતો નથી એવું મેં અવિરતિની અપેક્ષાએ કહ્યું છે. સંસારી સર્વ જીમાં આત્યંતરશરીર વિગેરે અને બાહા પુત્ર, મિત્ર વગેરે રૂ૫ અધિકારણ કે જે અવિરતિ મૂલક છે. અને સ્વાસ્વામી સંબંધવાળે છે તેનું નિયમના વિદ્યમાનપણ હેવાથી સાધિકરણી જ છે. નિરીકરણી નથી જે કે સ્વાસ્વામિત્વાદિ સંબંધમાં વૃત્તિ નિયામકતા નથી હોતી કેમકે આ વૃત્તિ નિયામકતા ત્યાં જ હોય છે. કે જ્યાં હાથમાં રાખેલ ઘડે વિગેરે હાથથી પડી જ નથી એ રીતે પુત્ર, મિત્રકલત્ર વગેરેમાં વૃત્તિના નિયામકતાના અભાવમાં આધારાધેય ભાવ સંભવિત થતું નથી, તે પણ દંડા વિગેરેથી ઘટ ઉત્પન્ન થાય છે. પરમાણુથી નહીં વગેરે પ્રતીતિથી વૃત્તિની અનિયામકતા પણ આધારાધેય
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy