SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ प्रेमैयचन्द्रिका टीका श० १७ उ० २ स० ४ जीवस्य रूप्यरूपित्वनिरूपणम् ४१३ गतम् तत्राह-' णं' इत्यादि । 'जं गं तहागयस्स जीस्थ' यत् खलु तथा गतस्य जीवस्य तथागतस्पत देवत्वादिप्रकार प्राप्तामो जीवस्य, 'सरूविस्स' सरूपिणः-रूपविशिष्टस्य ननु स्वरूपेण अमूर्तस्य सनो जीवस्य कथं रूपित्वं तत्राह-'सक मस्स' सकर्मणः कर्मसहितस्य कर्मविशिष्टस्य इन्यर्थः पुद्गलसंबन्धात् कर्मवतः, अथ कर्मपुरलसंबन्ध एव कथं स्वभावतोऽमूर्नस्य जीवस्य ? तत्राहताओ सरीराभो अविष्पमुक्कस्स एवं पन्नायह' कि यह जीव जय देव त्वादि पर्याय को प्राप्त होता है तब रूप सहित होता है, कर्म सहित होता है, रागसहित होता है, वेद सहित होना है, मोहसहित होता है, लेश्या सहित होता है एवं जिस शरीर से यह शरीर कहा जाता है उस शरीर से संश्लिष्टहए उस जीव के विषय में ऐसा वक्ष्यमाणरूप से कहा जाता है, यहां ये जितने भी जीव के विषय में विशेषण दिये गये हैं उनमें से कितनेक हेतुहेतुमद्भाव को प्रदर्शित करने के लिये दिये गये हैं जीव जय देवत्वादिपर्याय को प्राप्त होता है-तब यह रूप विशिष्ट हो जाता है-इस कथन के ऊपर कोई ऐसी आशंका कर सकता है कि जीव तो स्वरूप से भी अमूर्तिक है अतः उसमें रूपयुक्तता कैसे आ सकती है? तो इसके लिये कहा गया है कि जीव कर्म सहित है-अतः वह रूप से युक्त हो जाता है। इस पर पुनः ऐसीशंका हो सकती है कि जीव जयस्वभावतः ताओ सरीराओ अविप्पमुक्कस्स एवं पन्नायइ" मा १ न्यारे वत विरे પર્યાય પામે છે, ત્યારે તે રૂપવાળે હોય છે, કમસહિત હોય છે રાગવાળા હોય છે, વેદસહિત હોય છે, મોહસહિત હોય છે, વેશ્યાવાળા હોય છે અને જે શરીરથી આ શરીર બન્યું હોય તે શરીરથી સંક્ષિપ્ટ જોડાયેલ-લાગેલું તે જીવના વિષયમાં વયમાણરૂપથી એવું કહેવામાં આવે છે. અહિયાં જીવના વિષયમાં જેટલા વિશેષણો આપવામાં આવ્યા છે, તેમાંથી કેટલાક હેતુ હતુ દુભાવ બતાવવા માટે આપવામાં આવ્યા છે. જીવ જયારે દેવત્વ વિગેરે પર્યાયને પામે છે, ત્યારે તે રૂપી બની જાય છે, આ કથનમાં કંઈ એવી શંકા કરે કે–જીવતે સ્વરૂપથી જ અમૂર્તા છે, તો તેનામાં રૂપયુક્તપણુ કેવી રીતે આવી શકે છે ? તે તે માટે જીવ કર્મવાળે અર્થાત્ કમ સહિત હોવાનું કહ્યું છે. જેથી તે રૂપથી યુક્ત અર્થાત્ રૂપી થઈ જાય છે. એના પર ફરી શંકા કરવામાં આવે કે-જીવ
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy