SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १३ उ0 ४ सू० १० अवगाहनाद्वारनिरूपणम् ६८९ पणे धर्मास्तिकायादित्रये एकैकः प्रदेशोदि नीतस्तथैव पुद्गलास्तिकायप्रदेश चतुष्टयाधवगाहप्ररूपणेऽपि एकैकस्तत्र वर्द्धनीयः अभिलापो यथा-पत्र खल भदन्त ! चत्वारः पुद्गलास्तिकायपदेशा आगादास्तत्र कियन्तो धर्मास्तिकायप्रदेशा अवगाहा भवन्ति ? गौतम ! स्यादेका, स्याद् द्वौ, स्थात् त्रयः, स्यात् चत्वारः, इत्यादि, शेपम्-उक्तपथमत्रयापेक्षयाऽवशिष्ट जीवपुद्गलाद्धासमयविषयकं तु यथा द्वयोः पुद्गलास्तिकायप्रदेशयोनिपये प्रतिपादितं तथैव यावत्-चतुः पञ्च षट् समान दशानां पुतलास्तिकायमदेशानां विषयेऽपि प्रतिपादनीयम् तथा जिस प्रकार पुद्गलास्तिकाय के प्रदेशत्रय-तीन प्रदेश के अवगाह प्ररूपण में धर्मास्ति कायादित्रय के एक २ प्रदेश को वृद्धिंगत करने की बात कही गई है, उसी प्रकार से, पुद्गलास्तिकाय के प्रदेश चतुष्टय की अवगाहना की प्ररूपणा में भी एक एक प्रदेश उनका बहाना चाहिये ऐसा समझना 'अभिला ऐसा है-हे भदन्त ! जहां पर पुद्गलास्तिकाय के चारप्रदेश अवगाह है, वहां धर्मास्तिकाय के कितने प्रदेश अवगाह होते हैं ? उत्तर में प्रभु कहते हैं-गौतम! वहां पर कदाचित् एक, कदाचित् दो, कदाचित् तीन ओर धर्मास्तिकायप्रदेश अवगाह होते है। इत्यादि उक्त प्रधानत्रय की अपेक्षा से अपशिष्ट जीव, पुदगल और अद्धासमय विषयक जो अभिलाप है वे जैसे पुद्गलास्तिकाय के दो प्रदेशों के सम्बन्ध में कहे गये हैं उसी प्रकार से वे धावत्-चार, पांच, छह, सात, आठ, नौ और दश पुद्गलास्तिकाय प्रदेशों के विषय में પુદ્ગલાસ્તિકાયના ત્રણ પ્રદેશની અવગાહનાના કથનમાં ધર્માસ્તિકાયાદિ ત્રણના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવાનું કહેવામાં આવ્યું છે, એજ પ્રમાણે પુગ લાસ્તિકાયના ચાર પ્રદેશની અવગાહનાની વક્તવ્યતામાં પણ તેમના એક એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ જેમ કે પ્રશ્ન–હે ભગવન ! ક્યાં પગલાસ્તિકાયના ચાર પ્રદેશે અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો અવગાઢ હોય છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! ત્યાં કયારેક એક, ક્યારેક છે, કયારેક ત્રણ અને કયારેક ચાર ધર્માસ્તિકાયપ્રદેશે અવગાહ હોય છે એવું -- કથન અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પ્રદેશની ત્યાં અવગાહના વિશે સમજવું જીવ, પુદ્ગલ અને અદ્ધાસમય વિષયક જે અભિશાપ છે, તે પુગાસ્તિકાયના બે પ્રદેશના સંબંધમાં પ્રકટ કરેલા અભિલાષ પ્રમાણે જ સમજવા એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ પુલારિતકાથના પ્રદેશોના વિષયમાં પણ કથન કરવું જોઈએ પુદગલાસ્તિકાયના દસ પ્રદે भ० ८७
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy