SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२० १० सू० २ आत्मस्वरूपनिरूपणम् ३८५ से भिन्न अन्य अविवक्षित धर्मी से भी भिन्न है - फिर उसमें वह संशय का उत्पादक क्यों नहीं ? अतः इस प्रनीति से यही होता है कि धर्म अपने धर्म से सर्वथा भिन्न नहीं है । इस प्रकार 'धर्म अपने धर्मी से सर्वथा अभिन्न ही है" ऐसा भी नहीं है, क्योंकि सर्वथा अभेद मानने पर संशयकी उत्पत्ति ही नहीं हो सकेगी क्योंकि गुण के ग्रहण हो जाने पर - धर्मके ग्रहण हो जाने पर गुणी का ग्रहण हो जावेगा अतः कथंचित् भेदपक्ष को आश्रित करके " ज्ञान नियम से आत्मा है" ऐसा कहा जाता है | "ज्ञान आत्मा है" इस कथन से यह प्रकट किया गया है कि आत्मा ज्ञान के बिना भी रह सकता है, परन्तु ज्ञान आत्मा के विना नहीं रह सकता. जैसे खरका वृक्ष वनस्पति के बिना नहीं रह सकता परन्तु वनस्पति खैर का वृक्ष के बिना भी रह सकती है । 'आया अंते! रयाणं नाणे, अन्ने नेरइयाण नाणे' गौतम ने प्रभु से इस सूत्र द्वारा ऐसा पूछा है - भदन्त ! नैरयिकों का आत्मा क्या ज्ञानस्वरूप है ? या अज्ञानरूप है ? पूछनेका तात्पर्य ऐसा है कि नैरयिकों का ज्ञान उनकी आत्मास्वरूप होता है ? या उनकी आत्मा से भिन्न होता है ? इसके અવિક્ષિત ધર્માંથી પણ ભિન્ન છે. છતાં પણ તેમાં તે સશત્પાદક ક્રમ નથી ? આ પ્રકારની પ્રતીતિ દ્વારા એજ વાતને સમન મળે છે કે ધમ પેાતાના ધર્મી કરતાં સવથા ભિન્ન હોતા નથી એજ પ્રમાણે “ ધમ પાતાના ધર્મીથી સથા અભિન્ન છે, '' એવું પણ નથી, કારણ કે સથા અલેક માનવામાં આવે, તે સંશયની ઉત્પત્તિ જ થઇ શકતી નથી, કારણ કે ગુણનુ ગ્રહણ થઈ જવાથી—ધનું ગ્રહણ થઈ જવાથી—ગુણીનું ગ્રહણુ થઈ જશે તેથી કથ'ચિત્ ભેદ પક્ષના આશ્રય લઈને એવુ' કહી શકાય છે કે ' જ્ઞાન नियमथी आत्मा छे. " જ્ઞાન આત્મા છે, ” આ કથન દ્વારા એ પ્રકટ કરવામાં આવ્યુ છે કે આત્મા જ્ઞાનના વિના પણ રહી શકે છે, પરન્તુ જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી જેવી રીતે ખેરનુ વૃક્ષ વનસ્પતિ વિના રહી શકતું નથી, પશુ વનસ્પતિ ખેરના વૃક્ષ વિના રહી શકે છે, એજ પ્રમાણે જ્ઞાન આત્મા વિના રહી શકતું નથી, પણ આત્મા જ્ઞાન વિના રહી શકે છે. ،، 6. गौतम स्वाभीना प्रश्न - " आया भंते ! नेरइयाण नाणे, अन्ने नेरइयाणं नाणे १" हे भगवन् ! नारोना आत्मा शुद्ध ज्ञानस्त्रश्य होय छे, हे अज्ञान રૂપ હાય છે? આ પ્રશ્નનુ' તાત્પર્ય એ છે કે નારકેટનું જ્ઞાન તેમના આત્માથી અભિન્ન હાય છે, કે તેમના આત્માથી ભિન્ન હાય છે ? भ० ४९
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy