SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२ उ०९ सू०५ भव्यद्रव्यदेवायुदर्तननिरूपणम् ३४३ वर्ना भवति, तथा च अपरित्यक्तसङ्गानां चक्रवर्तिनां नरदेवानां नरकपृथिवीपुत्पादाद, तासुच तेषामुत्कृष्टस्थितिर्भवति, ततश्च नरदेवो मृतः प्रथमपृथिव्यामुत्पन्नस्तत्र उत्कृष्टां सागरोपमप्रमाणां स्थितिमनुभूय पुनर्नरदेवत्वेन उत्पन्नः इत्येवं सागरोपमम् , सातिरेकत्वं तु नरदेवभवे चक्ररत्नोत्पत्तेरनन्तरकालेनावसेयम् इत्यादिरीत्या जघन्येन अन्तरं सातिरेक सागरोपमं भवति, उत्कृष्टतस्तु अन्तर किञ्चिन्यूनाई पुद्गलपरिवर्तपर्यन्तमनन्तकालं भवति, तथाहि-सम्यग्दृष्टीनामेव चक्रवतित्वनिर्वर्तनात् तेषां च देशोनापार्द्धपुद्गलपरिवर्तपर्यन्तमेव संसारी कहा ही जा चुका है कि चक्रवर्ती अपरित्यक्तसङ्ग होने के कारण मरकर नरक में जाते हैं-वहां वे उत्कृष्ट स्थिति का भोग करते हैं जघन्य रूप से इनका अन्तर इस प्रकार से समझना चाहिये कोई नरदेव-चक्रवर्ती मरा और वह प्रथमपृथिवी में नारक रूप से उत्पन्न हो गया वहां उत्कृष्ट स्थिति एक सागरोपम की है सो इस सागरोपमप्रमोण स्थिति को भोग कर वह पुनः नरदेवरूप से उत्पन्न हो गया यहां जो नरदेव की जघन्यस्थिति में कुछ अधिकता कही गई है-सो उसका कारण यह है कि चक्ररत्न की उत्पत्ति के बाद ही वह नरदेव रूप से ज्ञात होता है-अतः इतना जो काल है वही एक सागर की स्थिति में अधिक होता है। तथा नरदेव का जो अन्तरकाल उत्कृष्ट से कुछ कम अर्द्धपुद्गलपरिवर्तन पर्यन्त तक का कहा है सो उसका कारण ऐसा है कि सम्यग्दृष्टि जीव ही चक्रवर्ती होते हैं और सम्यग्दृष्टि का संसार में रहने का काल देशोन अपार्दपुद्गलपरिवर्वपर्यन्त तक का ही रह जाता है, इसके बाद वह संसारઆવી છે કે ચકવતીં અપરિક્ત સંગ હોવાને કારણે મરીને નરકમાં જાય છે, ત્યાં તે ઉત્કૃષ્ટ આયુસ્થિતિ જોગવે છે. તેમના જઘન્ય વિરહકાળનું સ્પષ્ટીકરણે આ પ્રમાણે છે-કેઈ નરદેવ (ચક્રવતી) મરીને પહેલી રત્નપ્રભામાંનારક રૂપે ઉત્પન્ન થઈ ગયો, ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ પ્રમાણ હોય છે. એક સાગરોપમ પ્રમાણે આ સ્થિતિ જોગવીને તે ફરી નરદેવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. હવે એક સાગરોપમકાળ કરતાં થોડે અધિક કાળ પ્રકટ કરવાનું કારણ નીચે પ્રમાણે છે. ચક્રરત્નની પ્રાપ્તિ થયા બાદ જ તેને નરદેવ કહેવામાં આવે છે. ચકરત્નની પ્રાપ્તિમાં થડે કાળ વ્યતીત થઈ જાય છે તે કારણે ધન્ય વિરહકાળ એક સાગરોપમ કરતાં થોડો અધિક કહ્યો છે. નરદેવને ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપુલપરિવર્ત” કરતાં થોડો ન્યૂન કહેવાનું કારણ-સમ્ય જીવ જ ચક્રવતી બને છે, અને સમ્યગ્દષ્ટિ જીવને સંસારમાં રહેવાને કાળ દેશોન અપાદ્ધપુલ પરિવર્ત પર્યન્તને હોય છે. ત્યાર બાદ તે તે
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy