SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १२ उ० ४ सू० २ संहननमेदेन पुद्गलपरिवर्तनान, ११५ गतोऽस्ति, वानव्यन्तरत्वादिषु औदारिकपुद्गलग्रहणाभावेन तत्परिवर्तासभवात् । पृथिवीकायिकत्वादिविकलेन्द्रियत्वे पञ्चेन्द्रियतिर्यग्योनिकत्वे मनुष्यत्वे च अतीतानागतकालसम्वन्धिनि, एकैकस्य असुरकुमारस्य अनन्ता औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, अनागतास्तु औदारिकपुद्गलपरिवर्ताः कस्यापि असुरकुमारस्य सन्ति, कस्यापि न सन्ति, यस्यापि सन्ति, तस्यापि जघन्येन एको वा, द्वौ वा, त्रयो वा, उत्कृष्टेन संख्येया वा, असंख्येया वा, अनन्ता वा सन्तीति भावः 'एवं जाव थणियकुमारस्स' एवं-पूर्वोक्तासुरकुमाररीत्या, यावत् एकैकस्य स्वनितकुमारस्य नैरयिकत्वादि वैमानिकत्वान्ते अतीतानागतकालसम्बन्धिनि आदि अवस्थाओं में औदारिक पुद्गलों के ग्रहण का अभाव है, अतः इनके अभाव से उसके परिवर्त का भी अभाव है। अतीत काल एवं अनागतकाल संबंधी पृथवीकायिक आदि अवस्था में विकलेन्द्रिय अवस्था में पंचेन्द्रियतिर्यग्योनि अवस्था में, और मनुष्यावस्था में, एक एक असुरकुमार के अतीत औदारिकपुद्गलपरिवर्त अनंत है, तथा अनागत औदारिक पुद्गलपरिवर्त किली एक असुरकुमार को हैं, और किसी एक असुरकुमार को नहीं हैं जिसको ये हैं उसके भी जघन्य से एक अथवा दो या तीन हैं और उत्कृष्ट से संख्यात, या असंख्यात, या अनंत है "एवं जाव 'थणियकुमारस्त' पूर्वोक्त असुरकुमार के कथन अनुसार यावत्-एक एक स्तनितकुमार के अतीत काल एवं अनागतकाल संबंधी સ્થામાં અને વૈમાનિક અવસ્થામાં એક પણ અતીત ઔદારિક પુદ્દગલ પરિ વતને અભાવ હોય છે અને અનાગતકાલીન દારિક પુદ્ગલ પરિવર્તને પણ અભાવ જ હોય છે, કારણ કે વાનવ્યંતર આદિ અવસ્થાઓમાં દારિક પુગલોના ગ્રહણને અભાવ હોય છે. તેના ગ્રહણને અભાવ હોવાથી તેના પરિવર્તને પણ અભાવ જ હોય છે ભૂત અને ભવિષ્યકાળ સંબંધી પૃથ્વીકાયિક આદિ અવસ્થામાં, વિકલેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિય તિનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થામાં પ્રત્યેક અસુરકુમારના અતીત ભૂતકાલીન) ઔદારિક પુલ પરિવર્ત અનંત કહ્યા છે, પરંતુ ભવિષ્યકાલિક ઔદારિક પુલ પરિવર્તન કેઈ એક અસુરકુમારમાં સદ્ભાવ હોય છે અને કેઈ એકમાં અભાવ હોય છે. જે અસુરકુમારમાં તેને સદુભાવ હોય છે, તે અસુરકુમારમાં ઓછામાં ઓછા એક, બે અથવા ત્રણને સદ્ભાવ હોય છે અને વધારેમાં વધારે સંખ્યાત અથવા અસંખ્યાત અથવા અનંતને સદ્ભાવ હોય છે. " एवं जाव थणियकुमारस्स" असुमाराना रे ४थन प्रत्येः स्तनिતકુમાર પર્યત્તના ભવનપતિ દેવે વિષે સમજવું જોઈએ પ્રત્યેક સ્વનિતકુમા
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy