________________
4
ખા, બ્ર. શ્રી વિનોદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
આ પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સંવત ૧૯૯૨- પેટ સુદાન (આફ્રિકા) માં કે જે જ્યાં વીરાણી કુટુ‘બને વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા
T
“શ્રી વિનેાદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દલ ભજી શામજી વીરાણી અને મહાભગ્ય માતુશ્રીનું નામ બેન મણુંદન વીરાણી બન્નેનુ અસલ વતન રાજકોટ ( સૌરાષ્ટ્ર ) છે. બેન મણિબેન ધ ર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનેદકુમાર ગમાં આવ્યા પછી વધારે દધી અને પ્રિયધમી બન્યા હતા.
'
પૂર્વ ભવના સૌંસ્કારથી શ્રી ત્રિનેાદકુમારનુ લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએાશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા ખતાવેલી
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ક્રાન્સ, બેલ્જીયમ, હેાલેન્ડ, જર્મીની, સ્વીઝર્લેન્ડ; તેમ જ ઈટાલી, ઈજીસ વગેરે દેશામાં પ્રવાસ કરેલ સાં. ૨૦૦૯ના વૈશાંખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારે હણ પ્રંસગે તેઓશ્રી લ’ડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પદેશ કરવા છતાં પણ તેમણે કોઈ વખતે પશુ કંદમૂળનેા આહાર વાપરેલ નહી';
ઉગતી આવતી યુવાનીમાં તેએશ્રીએ દુનિયાના રમણીય
સ્થળે
જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરેપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હાવા છવાએ તેઓને રમણીય સ્થળેા કે રમણીય યુવતીઓનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સસ્કારને જ રંગ હતા અને એ ૨ ગે જ તેમને 'તે ખધું ન ગમ્યું અને તુરત પાછા ફર્યાં અને સ‘ધુ-સાધ્વીજીનાં દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશનેા લાલ લીધા અને વૈરાગ્યમાં જ મન લાગ્યુ, હુંડાકાલ અપસર્પિણિના આ દુષમ નામના પાંચમા આરાનુ વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કાંઇક છે,ભ થતે કે તુરત જ તેના ખુલાસા મેળવી લેતા અને ત્યાગ ભાવમાં થર રહેતા. દેશ પરદેશમાં પશુ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ તેએ ચૂકયા નહીં. ઊચી કેટિની રીયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર જી, એક આસીકુ અને આઢવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી. પણ ભૂમિ પર જ