SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टी० श० ८ उ०१०सू० ४ पुद्गलास्तिकायस्वरूपनिरूपणम् ५०९ भवन्ति ७, 'द्रव्याणि च द्रव्यप्रदेशाच' इत्यष्टमविकल्पस्तु न संभवति, उभयत्र त्रिषु प्रदेशेपु वहुवचनाभावात् , इत्यभिप्रायेणाह-'नो द्रव्याणि च द्रव्यदेशाच' इति, पुद्गलास्तिकायचतुष्टयादौ तु अष्टमोऽपि विकल्पः सम्भवति इत्यभिमायेणाह-' चत्तारि भंते ! पोग्गलस्थिकायपएसा कि दव्वं पुच्छा' गौतमः पृच्छतिहैं इसी बात को एक से लेकर सात विकल्पों द्वारा प्रकट किया गया है। आठवां विकल्प यहां इसीलिये नहीं बनता है कि इन तीन प्रदेशों में " अनेक द्रव्य और अनेक द्रव्यदेश" एक साथ होने में इस तरह बहुवचन का अभाव आता है। अर्थात् जिस काल में ये तीन प्रदेश अनेक द्रव्यरूप से व्यवद्धत होते हैं उस काल में अनेक द्रव्यदेशरूप से व्यवहृत नहीं हो सकते हैं और जिस काल में ये अनेक द्रव्यदेशरूप से व्यवहृत होते हैं उस काल में ये अनेक द्रव्यरूपसे व्यवहत नहीं हो सकते। एक काल में या तो ये अनेक द्रव्यरूप से ही व्यवहत होगें या अनेक द्रव्यदेशरूप ही। युगपत् ये इस प्रकार से व्यवहृत नहीं हो सकेंगे। इसीलिये आठवां विकल्प यहां नहीं बनता है ऐसा सूत्रकार ने " द्रव्याणिच द्रव्यदेशाच इत्यष्टमविकल्पस्तु न संभवति" इस सूत्र पाठ द्वारा प्रकट किया है हां, पुद्गलास्तिकाय के चार प्रदेश आदिकों में तो यह अष्टम विकल्प भी घटित हो जाता है इस बात को अब सूत्रकार प्रश्नोत्तरपूर्वक इन आगे के सूत्रों द्वारा स्पष्ट करते हैं। इनमें गौतम ने જયારે તેઓ અન્ય દ્રવ્યની સાથે મળી જાય છે, ત્યારે તેઓ દેશની સત્તામાં આવી જાય છે. આ વાતને એકથી લઈને સાતમાં પર્યન્તના વિકલ્પ દ્વારા પ્રકટ કરવામાં આવેલ છે. અહીં આઠમો વિકલ્પ સ્વીકારી શકાય તેમ નથી કારણ કે “તે ત્રણ પ્રદેશમાં અનેક દ્રવ્ય અને અનેક દ્રવ્યદેશ ” આ બને બહવચનવાળી વસ્તુઓ સંભવી શકતી નથી એટલે કે જે કાળે તે ત્રણ પ્રદેશને અનેક દ્રવ્યરૂપે ગણી શકાય છે, તે કાળે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાતા નથી, અને જ્યારે તેમને અનેક દ્રવ્યદેશરૂપ ગણી શકાય છે ત્યારે તેમને અનેક દ્રવ્યરૂપ માની શકાતા નથી એક જ કાળે કાં તો તેમને અનેક દ્રવ્યરૂપે ગણી શકાશે, કા તે અનેક દ્રવ્યદેશરૂપે ગણી શકાશે પણ તેમને એક સાથે આ પ્રકારે માની શકાશે નહીં. તેથી જ અહીં આઠમા વિકલ્પ स्वी४२ ४२वामा माल्या नथी. मेन पात सूत्रधारे (द्रव्याणि च द्रव्यदेशांश्च इत्यष्टमविकल्पस्तु न सभवति ) मा सूत्रा द्वारा प्र४८ ४१ छे. डा, पुरताસ્તિકાયના ચાર આદિ પ્રદેશમાં તે આ આઠમો વિકલ્પ સંભવી શકે છે. એજ વાત સૂત્રકાર નીચેના પ્રશ્નોત્તર સૂત્ર દ્વારા હવે પ્રકટ કરવા માગે છે,
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy