SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयमन्द्रिका टीका श० ८ उ० ९ सू ९ फार्मणशरीरप्रयोगवन्धधर्णनम् ३९१ णीयस्थाने दर्शनं नाम दर्शनावरणीयं ना ग्रहीतव्यम् , ' जाब दसणा विसंवादणाजोगेणं' यावत् दर्शननिहरतया, दर्शनान्तरायण, दर्शनप्रद्वेषेण, दर्शनात्याशातनया, दर्शनविसवादनयोगेन दर्शनस्य यो विसंवादनयोगः निष्फलता दर्शनव्यापाररतेनेत्यर्थः 'दरिसगावरणिज्जकस्मासरीरप्पओगनामाए कम्मरस उदएणं जाव प्पओगवधे ' दर्शनावरणीयकामणशरीरप्रयोगनाम्नः-दर्शनावरदर्शनप्रद्वेष तथा दर्शनविसंवादनयोग ये छह वात्य कारण हैं और अंत रङ कारण दर्शनावरणीयकार्मणशरीर प्रयोग है। हन बाह्य और अंतरङ्ग कारणों से हे गौतम ! जीव दर्शनावरणीयकामणशरीरप्रयोग का वध करता है। दर्शनप्रत्यनीकता या ज्ञान प्रत्यनीकता में दर्शन के विषय में या ज्ञान के विषय में सामान्यरूप से प्रतिकूलता प्रकट की गई है-तत्र कि निहव, अन्तराय आदि द्वारा तत्तद्विषय में विशेषरूप से यह प्रतिकूलता की जाती है-जब जीव ज्ञान के विषय में या ज्ञानिजनों के विषय में निवादिकों को करता है तब वह ज्ञानावरणीयशरीरप्रयोग का बंध करता है और जब दर्शन या दर्शनधारियों के विषय में इनका उपयोग करता है-तब वह दर्शनावरणीयकार्मणशरीरप्रयोग का वध करता है। यही बात (नवरं दसणघेत्तव्य जान्य दसणविसवायणजोगेणं) इस सुत्र पाठ द्वारा समझाई गई है।तथा दर्शनावरणीयकार्मणशरीरप्रयोगबंध में अतरङ्ग कारण (दरिसणावरणिज्जकरलासरीरप्पभोगनामाए વાદન ગ, એ છ બાહ્ય કારણે છે અને અંતરંગ કારણ દર્શનાવરણીય કામણ શરીર પ્રયોગ છે આ બાહ્ય અને આ તરંગ કારથી, હે ગૌતમ ! જીવ દર્શનાવરણીય કામણ શરીર પ્રચાગને બંધ કરે છે. દર્શન પ્રત્યની કતા અથવા જ્ઞાન પ્રત્યેનીકતામાં દર્શનના વિષયમાં અથવા જ્ઞાનના વિષયમાં સામાન્ય રૂપે પ્રતિકૂળતા પ્રકટ કરવામાં આવી છે, પરંતુ નિવ, અન્તરાય આદિ દ્વારા દર્શન અને જ્ઞાન પ્રત્યે વિશેષ રૂપે પ્રતિકૂલતા પ્રકટ કરવામાં આવી છે. જ્યારે જીવ જ્ઞાનના વિષયમાં કે જ્ઞાનીજનના વિષયમાં પ્રત્યુનીકતા, નિહનવ આદિનું આચરણ કરે છે, ત્યારે તે જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રયોગને બંધ કરે છે અને જ્યારે તે દર્શન અથવા દર્શનધારીઓના વિષયમાં તેમનો ઉપયોગ કરે છે, ત્યારે તે દર્શનાવરણીય કામણ શરીર પ્રગને બંધ કરે છે એજ વાત "नवर दसणघेत्तव्वं जाव दंसण-विसवायणजोगेण ” मा सूत्रपा४ ॥२॥ સમજાવવામાં આવી છે તથા દર્શનાવરણીય કાર્મણ શરીર પ્રગબંધમાં જે मत२२ १२२७ छ (दरिसणावरणिज्जकम्मा सरीरप्पओग नामाए कम्मस्स उद. एण जाय पओगबधे) ते मा सूत्रपा द्वारा ४८ ४२पामा मायुं छे.
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy