SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० ८ ३० ९ सू० ६ वैक्रियशरीरप्रयोग बन्धवर्णनम् ३३५ की उत्कृष्ट स्थिति २२ सागरोपम की सातवीं नरक में जघन्यस्थिति हैतथा सातवीं नरक की उत्कृष्टस्थिति ३३ सागरोपम की है। इस तरह से नरक में जो जहां जघन्यस्थिति है वह वहां के नारक के वैक्रियशरीर का जघन्य से सर्वबंध की अन्तररूप है - जैसे द्वितीय नरक में जघन्यस्थिति एक सागरोपम की है सो इनमें एक अन्तर्मुहूर्त अधिक करलेना चाहिये - तथा च-द्वितीय नरक के नारक के वैक्रियशरीर का सर्व बंधान्तर जघन्य से अन्तर्मुहूर्त्त अधिक एक सागरोपम का है और उत्कृष्ट से वैयिशरीर का सर्वबंधान्तर वनस्पतिकालरूप अनंतकाल का है । देशान्तर भी इसी प्रकार से जानना चाहिये । तृतीय नरकादिकों में भी इसी प्रकार से वैक्रियशरीर का सर्वबन्धान्तर और देशबंधान्तर उत्कृष्ट और जघन्य से जानना चाहिये - अर्थात् तृतीय नरक के वैक्रियशरीर का सर्व बंधान्तर जघन्य से अन्तर्मुहूर्त अधिक तीन सागरोपम का है और उत्कृष्ट से वनस्पतिकालरूप अनन्तकाल का है। इसी प्रकार से देश धान्तर भी जानना चाहिये । चतुर्थ, पंचम, षष्ट और सप्तम नरक के नारकों के वक्रियशरीर के सर्वबन्धान्तर के विषय में भी जघन्य और उत्कृष्टरूप से ऐसा ही अपनी २ जघन्यस्थिति में નરકમાં ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ હાવાથી સાતમી નરકમાં ૨૨ સાગરોપમની જઘન્યસ્થિતિ સમજવી સાતમી નરકની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગરાપમની છે. આ રીતે જે નરકમાં જેટલી જઘન્યસ્થિતિ કહી છે તેના કરતાં એક અન્તર્મુહૂત વધારે તે નરકના નારકેાના વિક્રય શરીરના સબધનું જધન્ય અંતર સમજવુ. જેમકે ખીજી નરકના નારકાની જઘન્યસ્થિતિ એક સાગરાપમની છે તેથી તેમના વક્રિય શરીરના સમધાન્તર કાળ જઘન્યની અપે ક્ષાએ એક સાગરોપમકાળ કરતાં એક અંતર્મુહૂત પ્રમાણ અધિક સમજવે, અને ઉત્કૃષ્ટ સધાન્તરકાળ વનસ્પતિકાળ રૂપ અનંતકાળના સમયે, દેશખ ધાન્તર કાળ પણ એજ પ્રમાણે સમજવા. ત્રીજી નરકના નારકના વૈક્રિય શરીરના સમધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ ત્રણ સાગરાપમ અને એક અન્તર્મુહૂતના છે અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વનસ્પતિકાળ રૂપ અનતअजन। छे. मेन प्रभा देश धान्तर आज या समन्वा थोथी, पांयभी, છઠ્ઠી અને સાતમી નરકના નારકાના સ`ખ ધાન્તર કાળ જઘન્યની અપેક્ષાએ અનુક્રમે સાગરાપમ અને અતર્મુહૂત'ના, ૧૦ સાગરોપમ અને અતર્મુહૂત ના ૧૭ સાગરાપમ અને અંતર્મુહૂર્તના, ૨૨ સાગરાપમ અને અંત હૂત ના
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy