SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०८ २०९ सू०४ औदारिकशरीरप्रयोगवन्धवर्णनम् २५५ न्द्रियभिन्नानां वैक्रियशरीरमस्ति तेषां देशवन्धो जघन्येन एक समयं भवति, उत्कृ प्टेन तु या यावती यस्य जीवस्य स्थितिरायुष्ककालो वर्तते सा तावती स्थितिः समयोना समयन्यूना कर्तव्या, तथा च औदारिकशरीरिणो वायवः पञ्चन्द्रिय तिर्यश्चः मनुष्याश्च वैक्रियशरीरिणः सन्तः, एतेषां जघन्येन देशवन्ध एकं सम पम् , उत्कृष्टेन तु वायूनां त्रिणि वर्षसहस्राणि स्थितिः, पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च पल्योपमत्रयम् , एवं चोत्कर्पण एतेषां देशवन्धस्थितिः सर्ववन्धसमयन्यूना भवतीति वोध्यम् , उक्तातिदेशेनमनुष्याणां देशवन्धस्थिते लब्धत्वेऽपि तेपामन्तिमतया जीवों से भिन्न जिन जीवों के वैक्रिय शरीर होता है उनके औदारिक शरीर का देशवध जघन्य से एक समयतक होता है और उत्कृष्ट से जितनी जिस जीव की स्थिति है उसमें से एक समय कम उतनी स्थितितक होता है। इस तरह से औदारिक शरीर वाले जीवों के तथा वैक्रियशरीर वाले वायु, पञ्चेन्द्रियतिर्यंच और मनुष्यों के औदारिक शरीर का देशबंध जघन्य से एक समयतक होता है और उत्कृष्ट से वायुकायिक के एक समय कम तीनहजार वर्ष तक, पंचेन्द्रियतियंच और मनुष्यों के एक समय कम तीनपल्योपमतक होता है । क्यों कि वायु. कायिक जीवों की उत्कृष्टस्थिति तीन हजार वर्ष की और पंचेन्द्रियतियचों और मनुष्यों की उत्कृष्ट स्थिति तीनपल्यापम की है। सो इस अपनी २ स्थिति में से सर्वबंध के काल का एक समय कम कर देने से औदारिक शरीर के देशवध का उत्कृष्ट समय होता है। यद्यपि इस શરીર હોય છે એવા ના દારિક શરીરને દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમયને અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ જે જીવની જેટલી આયુષ્યસ્થિતિ હોય તેના કરતાં એક ન્યૂન સમય–પ્રમાણ હોય છે. આ રીતે દારિક શરીરવાળા જેના તથા વૈક્તિ શરીરવાળા વાયુ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના ઔદારિક શરીરને દેશબંધ જઘન્યની અપેક્ષાએ એક સમય હોય છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ વાયુકાયને દેશબંધ ત્રણ હજાર વર્ષ કરતાં એક ન્યૂન સમય પ્રમાણ, અને પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને દેશબંધ ઉત્કૃષ્ટની અપેક્ષાએ ત્રણ પાપમ કરતાં એક ન્યૂન સમય પ્રમાણુ હોય છે કારણ કે વાયુકાયિની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ હજાર વર્ષની છે અને પચેન્દ્રિય તિર્ય અને મનુષ્યની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ ત્રણ પલ્યોપમની છે. તે દરેકની આયુ સ્થિતિમાથી સર્વ ધ કાળનો એક સમય બાદ કરવાથી દારિક શરીરના દેશબંધને ઉત્કૃષ્ટ સમય પ્રાપ્ત થાય છે. જો કે આ કથન દ્વારા મનુષ્યના
SR No.009317
Book TitleBhagwati Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages784
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy