SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ७६८ भगवतीमत्रे तपसा आत्मान' भावयन्तः यावत् विहरन्ति तत्र-संयमेन सप्तदशविधेन, तपसा द्वादशविधेन आत्मान भावयन्तः यावत्पदात्-प्रकृत्युपशान्ताः प्रकृतिमतनुक्रोधमानमायालोभाः मृदुमार्दवसम्पन्नाः आलीनाः भद्रकाः विनीता सन्तो विहरन्ति तिष्ठन्ति 'तएणं ते अन्नउत्थिया जेणेव थेरा भगवंतो तेणेव उवागच्छंति' संयम और तप से अपनी आत्मा को भावित किये हुए थे। जातिसंपन्न से यहां यह प्रकट किया गया कि इनका मातृवंश सुविशुद्ध था-उससे ये युक्त थे। कुलसंपन्न से यह सूचित किया गया है कि इनका पितृवंश सुविशुद्ध था, उससे ये युक्त थे। अधःशिर से यह समझाया गया है कि इनकी दृष्टि न ऊपर की ओर थी और तिरछी थी। ध्यान कोष्ठोपगत से यह प्रकट किया गया है कि जिस तरह से कोठे में रक्खा हुआ थान्य इधर उधर नहीं फैल पोता है-इसी तरह से ध्यानगत इन्द्रियों की और मलकी वृत्तियां बाहर नहीं जाती हैं। अर्थात् ये नियंत्रित चित्तवृत्तिवाले थे। संयम १७ प्रकारका और तप १२ प्रकार का होता है उमसे अपनी आत्मा को वामित किये हुए थे। यहाँ 'यावत्' शब्द-प्रकृति ले ये उपशान्त थे, इनकी क्रोध, माया और लोभ रूप कषायें अत्यन्त स्वाभाविक मन्द थीं। मृदु (कोमल) और मार्दव (अत्यन्त कोमल) भाव से ये संपन्न थे, ये आलीन थे, भद्रक थे और विनीत थे" इन अन्य विशेषणोंका ग्रहण किया गया है । 'तए णं ते अनउत्थिया जेणेव હતા. તેઓ સયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરી રહ્યા હતા તેમનો માતૃવ શ સુવિશુદ્ધ હતા, તેથી તેમને જાતિસ પન્ન કહ્યા છે. તેમને પિતૃવંશ સુવિશુદ્ધહતો, તેથી તેમને કુલસંપન્ન કહ્યા છે અધઃ (નીચા) મસ્તકથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે તેમની નજર ઉપરની બાજુ પણ ન હતી અને તિરછી પણ ફરતી ન હતી ધ્યાન કેષ્ઠિપગત પદ દ્વારા એ સૂચિત થાય છે કે જેવી રીતે કેઠીમાં રાખેલું અનાજ આમતેમ ફેલાઈ જતું નથી એ જ પ્રમાણે ધ્યાનમાં લીન થયેલા તે વિરેનું મન ઇન્દ્રિયની પ્રવૃત્તિઓમાં ભટકતું ન હતું એટલે કે તેઓ નિયત્રિત ચિત્તવૃત્તિવાળા હતા. ૧૭ પ્રકારના સ યમ અને ૧૨ પ્રકારના તપથી તેઓ પોતાના આત્માને ભાવિત કરી २यात मी 'यावत' ५४थी नीयना विशेषाने अड ४२१॥ नम-तमे। ઉપશાન્ત પ્રકૃતિવાળા હતા. ક્રોધ, માન, માયા અને લેભરૂપ કષાયોને તેમણે અતિશય પાતળા પાડી નાખ્યા હતા. તેઓ મૃદુ (કેમલ) અનેમાર્દવ (અત્યંત કેમલ) ભાવથી યુકત હતા તેઓ આલીન હતા, ભદ્રક. હતા અને વિનીત હતા.
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy