SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.८ उ. २ सू. ७ लब्धिस्वरूपनिरूपणम् ४११ 3 भवेत्, तथा समूलमहात्रतघातिनामनगाराणां पुनर्महाव्रतग्रहणं सातिचारचारित्रं भवति, ३ - तपोविशेषः परिहारस्तेन आत्मनो विशुद्धिर्यस्मिंस्तत् परिहारविशुद्धिकं चारित्रं, तस्य लब्धिः - परिहारविशुद्धिकचारित्रलब्धिः तचारित्रं द्विविधम्-निर्विशमानकम्, निर्विष्टकायिकश्च यथा नवसाधूनामेको गणस्तत्र चत्वारः परिहारिकास्तपश्चरन्तो भवेयुः, चत्वारश्च वैयावृत्त्यकराः, एकश्च वाचनाचार्यो भवेत्, तत्राद्याश्चत्वारो निर्विशमानकाः, अन्तिमाः पञ्च निर्विष्टकाचिका उच्यन्ते, तत्र निर्विशमानकानां जघन्येन तपोमानं - ग्रीष्मे ऋतौ जघन्य एकीपत्रासः. मध्यमौ द्वावुपवासौ उत्कृष्टास्त्रय उपवासा शिशिरे धर्मका ग्रहण हुआ है । तथा समूल महाव्रतोंका घात करनेवाले साधुओं का जो फिरसे महाव्रतों का ग्रहण करना होता है वह सातिचार चरित्र कहलाता है । तपोविशेषका नाम परिहार है । उस परिहारसे आत्माकी विशुद्धि जिसमें होती है वह परिहार विशुद्धिक चारित्र है । Harrant fount होना इसका नाम परिहार विशुद्धि चारित्रलब्धि है । यह चारित्र दो प्रकारका होता है- एक निर्विशमानक और दूसरा निर्विष्टकायिक जैसे- नौ साधुओं का एक गच्छ होता है, इन में चार माधु तप करनेवाले होते हैं, चार वैयावृत्य करनेवाले होते हैं और एक वाचनाचार्य होता है । इनमें चार साधु जो तपस्या करते हैं वे निर्विशमानक और अन्तिम पांच निर्विष्टकायिक कहलाते हैं । निर्विशमानकोंका तप जघन्यरूप से इस प्रकार से हैं - ग्रीष्मऋतुमें जघन्य एक उपवास,, मध्यम दो उपवास મહેણુ થયુ છે તથા સમૂલ મહાવ્રતાને ધાત કરવાવાળા સાધુઓના જ ફરીથી મહાનતાનુ ગ્રહણ કરવું થાય છે તે સાતિચાર ચારિત્ર્ય કહેવાય છે તપે। વિશેષનુ નામ રિહાર છે. તે પરિહારથી આત્માની વિશુદ્ધ જેમા થાય છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય છે. તે ચારિત્ર્યની લબ્ધિનુ થવું તેનુ નામ પરિહાર વિશુદ્ધિક ચારિત્ર્ય લબ્ધિ છે. આ ચારિત્ર્ય એ પ્રકારના હેાય છે ૧ નિવિંશમાનક, ૨ નિવૃિશષ્ઠકાયિક જેમકે નવસાધુઓને એક ગચ્છ હાય છે તેમા ચાર સાધુ તપ કરવાવાળા હોય ચાર વૈયાવૃત કરવાવાળા હાય અને એક વાચનાચાય હાય છે. તેમા ચાર સાધુએ તપસ્યા કરે છે તે નિર્વિશ માનક અને અતિમ પાંચ નિવૃિષ્ટ કાયિક કહેવાય છે. નિવિ શમાનèાનુ તપ જન્ય રૂપથી આ પ્રમાણે છે-ગ્રીષ્મ ઋતુમાં જન્ય એક ઉપવાસ, મધ્યમ એ ઉપવાસ અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ વર્ષાઋતુમાં જધન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy