SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श.८ उ.१ सू.८ सूक्ष्मपृथ्वीकायस्वरूपनिरूपणम् १०७ सकसूक्ष्मपृथिवीकायिकैकेन्द्रियौदारिकतैजसकामणशरीरमयोगपरिणताः पुद्गलाः प्रज्ञप्तास्ते वर्णतः कालवर्णपरिणताः, यावत्-नीलादिवर्णपरिणताः, गन्धतः सुरभिगन्धादिपरिणताः, रसतस्तिक्तादिरसपरिणताः, स्पर्शतः कर्कशादिस्पर्श परिणताः, संस्थानतः परिमण्डलाद्यायतपर्यन्तसंस्थानपरिणता अपि भवन्ति । 'जे दण्डक कहा है इसमें यह कहा है कि 'जे अपज्जत्तसुहुमपुढविएगिदियओरालिय तेयाकम्मसरीर पओगपरिणया ते वण्णओ कालवनपरि० जाव आययसंठाणपरि' जो पुद्गल अपर्याप्तकसूक्ष्म पृथिवीकायिक एकेन्द्रियके औदारिक, तैजस और कार्मणशरीरके प्रयोगसे परिणत हुए कहे गये हैं, वे पुद्गल वर्णकी अपेक्षासे कालेवर्णरूपमें भी परिणत हो जाते हैं, यावत् नीलादिवर्णरूपमें भी परिणत हो जाते हैं, गंधकी अपेक्षासे वे ही पुद्गल सुरभिगंधरूपमें भी परिणत हो जाते हैं, दुरभिगंधरूपमें भी परिणम जाते हैं । रसकी अपेक्षाले वे ही पुद्गल तिक्तादि रसके रूपमें भी बदल जाते हैं, स्पर्श की अपेक्षासे वे ही पुद्गल कर्कश आदि ८ प्रकारके स्पर्श रूपमें भी परिणत हो जाते हैं। तात्पर्य कहनेका यही है कि यदि कोई यहां पर ऐसी आशंका करे कि अपर्याप्तक सूक्ष्मपृथिवीकायिक एकेन्द्रियके औदारिक आदि तीन शरीरोंके प्रयोगसे जो परिणत हुए पुद्गल कहे गये हैं अर्थात् उस एकेन्द्रियजीवद्वारा जो पुद्गल औदारिक आदि तीन शरीररूपमें परिप्रतिपादन यु छ- 'जे अपज्जत्तमुहुमपुढविएगिदियओरालियतेयाकम्मसरीरपओगपरिणया ते वण्णओ कालवण्ण परि० जाव आययसंठाण परि०' જે પુદગલે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક એકેન્દ્રિય જીવોના ઔદારક, તેજસ અને કાર્પણ શરીરના પ્રયોગથી પરિણત થયેલા કહ્યા છે, તે પગલે વર્ણની અપેક્ષાએ કાળાવર્ણરૂપે પણ પરિણમે છે અને નીલથી લઈને સફેદ પયતના વર્ણરૂપે પણ પરિણમે છે. ગ ધની અપેક્ષાએ તે પગલે સુગ ધરૂપે પણ પરિણમે છે અને દુર્ગ ધરૂપે પણ પરિણમે છે રસની અપેક્ષાએ તે પગલે તિકતથી લઈને મધુર પર્યન્તના પાંચે રસરૂપે પરિણમે છે. સ્પર્શની અપેક્ષાએ તે પુલો કર્કશ આદિ આઠ પ્રકારના સ્પર્શરૂપે પણ પરિણમે છે અને તે પુદગલે પરિમંડલે આદિ પાંચ સંસ્થાનરૂપે પણ પરિણમન પામે છે શકા- અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક એકેન્દ્રિયના ઔદારિક આદિ ત્રણ શરીરના પ્રગથી પરિણત જે પુણેલે કહ્યાં છે – એટલે કે તે એકેન્દ્રિય જીવ દ્વારા જે પુદગલેને દારિક આદિ ત્રણ શરીરૂપે પરિણુમાવવામાં આવ્યાં છે, તે પુદગલે રૂ૫, રસ આદિ ગુણેથી રહિત હોય છે. તે એવું કેવી રીતે સંભવી શકે ?
SR No.009316
Book TitleBhagwati Sutra Part 06
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages811
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy