SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २७० त्रसमाणवधाकरण भगवती सूत्रे अन्यतरं कमप्येकं असं प्राणम् असावधानतया विहिंस्यात् = हन्यात् 'से णं भंते ! तं वयं अइचरइ ?' हे भदन्त ! स खलु पूर्वोक्तः अन्यतरत्रसजीवहन्ता तद्व्रतम्=त्रसप्राणत्रधाकरणव्रतम् अतिचरति ? उल्लङ्घयति, तद्व्रतोल्लङ्घनं तस्य भवति किम् ? भगवानाह ' णो इणट्ठे समट्ठे, णो खलु से तस्स अतिवायाए आउट' हे गौतम! नायमर्थः समर्थः स खलु त्रसमाणवधप्रत्याख्याता पृथिवीखननसमये आकस्मिकत्र सजीवविराधनासंभवेऽपि व्रतं नातिचरति न तद् व्रतं खण्डितं भवति । तत्र कारणमाह न खलु स तद्वधप्रत्याख्याता श्रावकः तस्य अन्यतरत्रसजीवस्य अतिपाताय विराघनाय आवर्तते प्रवर्तते न तद्वधमुद्दिश्य तस्य प्रवृत्तिर्भवति, सामान्यरीत्या जाता है 'से णं भंते ! तं वयं अतिचरह' तो इस तरहसे त्रसवधकर्त्ता वह श्रावक नसप्राणवध अकरणरूप अपने व्रतमें अतिचार लगाता है क्या ? इस तरहके हुए कामसे उसका वह व्रत उल्लंघित हो जाता है ? इस प्रश्न के उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'णो sus सम' हे गौतम ! यह अर्थ समर्थ नहीं है 'णो खलु से तस्स अइवायाए आउट्ट' अर्थात् स प्राणवध प्रत्याख्याता वह श्राचक पृथिवी को खोदते समय आकस्मिक रूप से हुए त्रस जीव के प्राणातिपात के समय अपने सप्राणवध अकरणरूपव्रत में अतिचार नहीं लगाता है अर्थात् इस स्थिति में प्रसवध हो जाने पर भी उसका व्रत खण्डित नहीं होता है इसमें कारण यह है कि वह त्रसवध प्रत्याख्याता श्रावक उस त्रसजीव के मारने के लिये - 'से णं भंते ! तं वयं अतिचर' शुं ते श्रावडे असलवनेो वध न श्वानुं ने ঘ લીધું છે તે વ્રતમાં અતિચાર (દોષ) લાગે છે ખરા ? શું એ રીતે ત્રસજીવની હિંસા થઈ જવાથી તેના વ્રતનુ ખંડન થાય છે ખરુ? મહાવીર પ્રભુ તેમને જવાબ આપે છે કે 'णो इणट्ठे समट्ठे' हे गौतम! मे वात मशमर नथी. 'णो खलु से तस्स अइचाया आउट्टई ' ” એટલે કે તે શ્રમણેાપાસકના વ્રતનું એ પ્રકારની પરિસ્થિતિમાં ખંડન થતું નથી. તેનુ કારણ એ છે કે ત્રસજીવની હિંસા ન કરવાના વ્રતવાળા તે શ્રાવકે જાણી જોઇને તે હિંસા કરી નથી. તે શ્રાવક તે ત્રસજીવને મારવાને માટે સંકલ્પપૂર્ણાંક પ્રવૃત્ત થયેા ન હતા, પણુ અજાણતા જ તેનાથી તે ત્રસજીવને વધ થઈ ગયેા હતા. તેથી તેના વ્રતને અતિચાર (દોષા) લાગતા નથી. દેશિવરતી શ્રાવક કે જે ત્રસવાની હિંસાના ત્યાગ કરે છે તે ‘હું જાણી જોઈને ત્રસજીવની હિંસા નહીં કરું.” એ રીતેજ ત્રણહિંસાના ત્યાગનું વ્રત લે છે. તેથી દેવરતી શ્રાવક કે જેણે ત્રસજીવના
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy