SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श.६ उ.८ मु.२ आयुर्वन्धस्वरूपनिरूपणम् १२३ अत्र नामशब्दः सर्वत्र कर्मार्थक एव उपयुज्यते इति स्थितिरूपं नामकर्म स्थितिनाम, तेन सह यन्निधत्तमायुस्तत् स्थितिनामनिधत्तायुः३' जातिनाम-गतिनामा-वगाहना-नामग्रहणात् जाति-गत्य-वगाहनानां केवल प्रकृतिरूपमेवोक्तम्, स्थिति-प्रदेशा-नुभागनामग्रहणात्तु तासामेव जातिगत्यवगाहनानां स्थित्यादे. रुक्तत्वेन तेषां च स्थित्यादीनां जात्यादिनामसम्बन्धित्वात नामकर्मरूपता है, वह स्थितिनामनिधत्तायु । अथवा नाम शब्द यहां सर्व कर्मरूप अर्थ में ही ग्रहण हुआ है इस तरह स्थितिरूप जो नाम कर्म है वह स्थिति नाम है । इस स्थिति नामके साथ जो निधत्त आयु है वह स्थितिनाम निधत्तायु है । जातिनाम, गतिनाम, अवगाहना नाम इसरूपसे इनका जो यहां ग्रहण किया गया है सो इनमें केवलनाम कर्मकी प्रकृतिरूपता ही कही गई है, ऐसा जानना चाहिये । तथा स्थिति, प्रदेश और अनुभागनामरूप से जो इन स्थिति प्रदेश और अनुभागका ग्रहण किया गया है सो ये स्थिति आदि उन जाति गति और अवगाहनाके संबंधी है अतः इनमें नाम कर्मरूपता है । तात्पर्य कहनेका यह है कि यहां जो नाम शब्दका प्रयोग प्रत्येक जाति आदि पदोंके साथ किया गया है सो यह नाम पदकर्म अर्थवाला है। इससे जाति गति और अवगाहना ये प्रकृतियां तो स्वयं कर्मकी नामकर्मकी उत्तर प्रकृतियोंमें गिनाई ही गई हैं अतः इनमें कर्मरूपता होने में तो कोई बाधा है ही नहीं। क्योंकी नामकर्मकी અહીં બધે સ્થળે “નામ” શબ્દ “કર્મરૂપ' અર્થમાં જ ગ્રહણ થાય છે–આ રીતે સ્થિતિરૂપ જે નામ-કર્મ છે, તેને જ સ્થિતિનામ” કહે છે આ રિથતિનામની સાથે નિધત્ત એવું જે આયુ છે, તેને “સ્થિતિનામ નિધત્તાયુ” કહે છે જાતિ, નામ, ગતિનામ, અવગાહના નામ, વગેરે રૂપે તેમને અહી જે ગ્રહણ કરવામાં આવેલ છે, તે રીતે તે તેમનામ કેવળ નામ-કર્મની પ્રકૃતિરૂપતાજ કહેવામાં આવી છે તેમ સમજવું. તથા સ્થિતિ, પ્રદેશ અને અનુભાગ નામરૂપે જે આ સ્થિતિ, પ્રદેશ અને અનુભાગને ગ્રહણ કરવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે સ્થિતિ આદિ તે જાતિ, ગતિ અને અવગાહના સાથે સંબંધ રાખનાર હોય છે, તેથી તેમનામાં નામ-કર્મરૂપતા છે આ કથનનું તાત્પર્ય એ છે કે અહી જે “નામ” પદનો પ્રયોગ પ્રત્યેક જાતિ, ગતિ આદિ પદની સાથે કરવામાં આવ્યું છે, તે “નામ” પદ કર્મરૂપ અર્થમા જ વપરાયુ છે. જાતિ ગતિ અને અવગાહનો, આ પ્રકૃતિને તો સ્વયં નામકર્મની ઉત્તર પ્રકૃતિમાં ગણાવવામાં આવી ચુકેલી જ છે, તેથી તેમનામાં કર્મરૂપતા હેવામાં
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy