SearchBrowseAboutContactDonate
Page Preview
Page 948
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०६ उ०३ सू०४ कर्मस्थितिनिरूपणम् ९२७ नया कदाचिद् वध्नीतः, कदाचिन्न वध्नीतः, आहारको वीतरागोऽपि भवति, नासौ ज्ञानावरणं वध्नाति, सरागस्तु आहारको बध्नाति, इति भजनया आहारको बध्नाति । तथा अनाहारका समुद्घातगतकेवली, विग्रहगत्याऽऽपन्नश्च भवेत् , तत्र समुद्घातगतकेवली अनाहारको न वध्नाति, विग्रहगत्यापन्नस्तु अनाहारको वध्नाति, इति भजनया अनाहारको वध्नाति, । 'एवं वेयणिज्जाऽऽउगवज्जाणं छण्डं ' एवं ज्ञानावरणवदेव वेदनीयायुष्कर्जानां पण्णामपि कर्म प्रकृतीनाम् आलापकाः स्वयमूहनीयाः, तथाहि-वेदनीयायुष्कवर्जितानि दर्शनावरणादिकर्माण्यपि हैं कि (गोयमा) हे गौतम ! (दो वि भषणाए ) आहारक और अना हारक जीव भजना से ज्ञानावरणीय कर्म का बंध करते हैं। यदि आहारक जीव वीतराग है तो वह ज्ञानावरणीय कर्म का बंध नहीं करता है, और यदि वह सराग है तो अवश्य ही ज्ञानावरणीय कर्म का बंध करता है। इसलिये भजना से आहारक जीव ज्ञानावरणीय कर्म का बंध करता है ऐसा कहा है। जिस समय केवली भगवान् समुद्घात करते हैं उस समय वे, तथा विग्रहगति में रहा हुआ जीव ये अनाहारक होते हैं। अनाहारक समुद्घातगत केवली ज्ञानावरणकर्म का बंध नहीं करता है और विग्रहगतिवाला अनाहारक जीव ज्ञानावरणकर्म का बंध करता है-इसलिये भजना से अनाहारक जीव ज्ञानावरण कर्म का बंध करता है ऐसा कहा है। (एवं वेयणिज्जा आउगवज्जाणं छण्हं) ज्ञानावरणकर्म की तरह से ही वेदनीय और आयुष्क कर्म को छोड़कर तेना उत्तर भापता महावीर प्रभु ४ छ-(गोयमा ! दो वि भयणाए ) હે ગૌતમ! આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ વિકલ્પ કરે છે એટલે કે ક્યારેક કરે છે અને ક્યારેક કરતા નથી. જે આહારક જીવ વીતરાગ હોય તે તે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, પણ જે તે સરાગ હોય તે જ્ઞાનાવરણીય કર્મને બંધ અવશ્ય કરે છે. તેથી જ એવું કહ્યું છે કે “આહારક જીવ વિકલ્પ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. જે સમયે કેવલી ભગવાન સમુદ્ધાત કરે છે ત્યારે તેઓ અનાહારક હોય છે, અને વિગ્રહ ગતિમાં રહેલે જીવ અનાહારક હેાય છે. અનાહારક સમુદુઘાતગત કેવલી ભગવાન જ્ઞાનાવરણીય કર્મને બંધ કરતા નથી, પણ વિગ્રડ ગતિવાળે અનાહારક જીવ જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે. તેથી જ એવું કહ્યું છે કે " मना।२४ विक्ष्ये ज्ञानावरणीय भन! ७५ ४२ छे. (एव वेयणिज्जा आउगवर जाणं ण्ह ) माहा२४ भने मनाहा२४ वाना वहनीय मने मायु
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy