SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टी० श०६ ०३ ० १ महाकमल्पिकर्मनिरूपणम् अल्पकर्मयतः, अल्पक्रियस्य क्रायिक्याथल्पक्रियायुक्तस्य, अल्पासवरय-कर्मबन्धहेतु भूतापमिध्यात्वादियुक्तस्य, अल्पवेदनस्य ईषज्ज्वरादिजनितपीडायुक्तस्य, जीवस्य सर्वतः सर्वासु दिक्षु सर्वेभ्यो जीवमदेशेभ्यो वा पुद्गलाः भिद्यन्ते प्राक्तनसम्बन्ध विशेषपरित्यागात् पृथक् भवन्ति ? ' सव्वओ पोरगला छिज्जंति ? ' ८२५ करते हैं- हे अदन्त ! यह बात निश्चित है क्या ? कि जो जीव अल्पकर्मा होता है - कर्म की अल्पस्थितिवाला, कर्म के अल्पप्रदेशोंवाला होता है, तथा - अल्पक्रियावाला - कायिक आदि थोड़ी क्रियाओं वाला होता है, अल्पआस्रवबाला - कर्मबंध के हेतुभूत अल्पमिथ्यात्ववाला होता है, और अल्पवेदनावाला - ईषत् ज्वरादि जनितपीडाबाला होता है ऐसे उस जीव के सर्वतः - समस्त दिशाओं में से अथवा समस्त जीव प्रदेशों से पुदल - कर्म परमाणु ( भिद्यन्ते) खेद को प्राप्त होते हैं ? अर्थात् पहिले वे जिस संबंध विशेष को लेकर पंधते थे अब वे उस संबंध विशेष से वहां परित्यक्त हो जाते हैं क्या ? तात्पर्य- इस का यह है कि महाकर्मादि से युक्त होने की स्थिति में जीवके साथ जिस स्थिति अनुभाग आदि को लेकर गाढ आदि रूप में कर्मपुलों का बंध होता था - अप अल्पकर्मादि से युक्त होने की स्थिति में जीव के साथ उस स्थिति अनुभाग को लेकर गाढ आदि रूप में कर्मपुद्गलों का बंध नहीं होता है यही उनका भेदन है यही पात गौतम ने यहां प्रभु से प्रश्न के रूप में શુ' એ વાત તે નિશ્ચિત છે કે જે છત્ર અલ્પકસવાળા હોય છે એટલે કે કમની અલ્પ સ્થિતિવાળા, કના અલ્પ અનુભાગવાળા અને કર્મોના અપ પ્રદેશાવાળા હાય છે, તથા અલ્પ ક્રિયાવાળો ( કાયિક આદિ ચેડી ક્રિયાઓવાળા ) હાય છે, અલ્પ આસ્રવવાળો ( કમ ખંધના કારણુ રૂપ મિથ્યાત્વ જેનામાં આછુ' છે એવે!) હોય છે, અને અલ્પ વેદનાવાળો ( જવર વગેરેથી નિત પીડા ભાગ્યે જ લાગવનારા ) હાય છે, એવાં જીવના ક્રમ પરમાણુએ શું મસ્ત दिशाशोभांथी अथवा सभस्त आत्मप्रदेशाभांथी " भिद्यन्वे " मेहतां रहे छे ? એટલે કે પહેલાં જે કારણે તેમના અધ પડતા હતા તે કારણેા નહીં રહેવાથી તેમનું ભેદન થવા માંડે છે ખરું ? આ પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે મહામ આદિથી યુક્ત હેય એવી સ્થિતિમાં જીવની સાથે જે સ્થિતિ, અનુભાગ આદિની અપેક્ષાએ ગાઢ આદિ રૂપે કમ પુદ્ગલેાના જે અંધ થતા હતેા, તે અલ્પક આદિથી યુક્ત જીવને શુ થતા નથી ? એનું નામ જ તેમનું ભેદન છે. એજ વાત ગૌતમ સ્વામીએ भ० १०४
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy