SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ se भगवती च्छिम वा, विगच्छन्ति वा, विगच्छिस्संति वा, व्यगच्छन् वा, विगच्छन्ति या, विगमिष्यन्ति वा ? ___ अयमभिप्रायः यदि लोकोऽसंख्यातो वर्तते तदा तत्र अनन्तानि रात्रिदिवानि कथं भवन्ति ? लोकरूपाधारस्यासंख्यातपदेशात्मकतया स्वल्पत्वात् , रात्रि दिवरूपाधेयस्य अनन्ततया बहुत्वात् , लघुरूपाधारे विशालाधेयस्य स्थित्य संभवाद , एवं यदि नियतपरिमाणानि चेत् रात्रिंदिवानि तदा कथमनन्तानि तानि भवितुमर्हन्ति तयोः परस्परविरोधादिति । भगवानाह-'हंता, अज्जो! असंहोते हैं क्या ? और आगे भी उत्पन्न होंगे क्या ? (विगच्छितु वा, विगच्छति वा, विगच्छिस्संति वा ) नष्ट हुए हैं क्या ! नष्टहोते हैं क्या? आगे भी नष्ट होंगे क्या ? इस प्रकार से प्रश्न पूछने का आशय यह है कि यदि लोक असंख्यात प्रदेशवाला है तो उसमें अनन्त रात्रि दिवस रूप आधेय कैसे समा सकते हैं। क्योंकि लोकरूप आधार जप कि असं. ख्यात प्रदेशात्मक है तो वह अपने आधेय की अपेक्षा स्वल्प है और आधेय (पदार्थ) अनन्त होने के कारण बहुत हैं। लघुरूप आधार में विशाल आधेय की स्थिति बनना असंभव है "आधासेर के पात्र में कैसे सेर समाय" ऐसी लौकिक कहावत भी है। तथा यदि रात्रिदिवस नियत परिमाण वाले हैं तो फिर ये अनन्त कैसे हो सकते हैं क्यों कि अनन्त और नियत परिमाण का आपस में विरोध है। इस प्रकार के इस प्रश्न के उत्तर में प्रभु ने उन्हें समझाया-(हंता अजो! असंखेज्जे लोए, दिया उपज्जितु वा, उज्जति वा, उपज्जिस्मति वा १) शुमा सोभा परित (અસંખ્યાત) રાત્રિદિવસ ઉત્પન્ન થયા છે ? ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં ५६ लत्पन्न वान छ १ ( विगच्छिसु वा, विगच्छति वा, विगच्छरसति वा १) શું આ લેકમાં અસંખ્યાત રાત્રિદિવસ નઈ થયા છે? નષ્ટ થાય છે અને નષ્ટ થશે હવે સૂત્રકાર આ પ્રશ્નને આશય સમજાવતા કહે છે-જે લેક અસં ખ્યાત પ્રદેશવાળ હોય, તે તેમાં અનંત રાત્રિદિવસ રૂપ આધેય કેવી રીતે સમાઈ શકે છે કારણ કે લેક રૂપ આધાર કે જે અસંખ્યાત પ્રદેશેવાળે છે તે તેના આધેય (આધાર લેનારી વસ્તુ) કરતાં સ્વલ્પ (ઘણે જ નાને) છે, અને આધેય અનંત હોવાને કારણે આધાર કરતાં વિશાળ છે. લઘુરૂપ આધારમાં વિશાળ આધેય રહી શકે નહીં. જેવી રીતે અર્થો શેર સમાવી શકે એવા પાત્રમાં શેરને સમાવી શકાય નહીં, તે અસંખ્યાત પ્રદેશવાળા આધા. રમાં અનંત પ્રદેશવાળે આધેય પદાર્થ કેવી રીતે સમાવી શકાય ! તથા જે રાત્રિદિવસ નિયત પરિમાણવાળાં હોય તેઓ અનંત કેવી રીતે હોઈ શકે છે? કારણ કે અનંત અને નિયત પરિમાણે તે એક બીજાના વિરેાધી પરિણામ છે.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy